Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 184
________________ खेदे चित्तदोषे सति दाढ्याभावात् क्रियासमाप्तिव्यापिस्थैर्याभावान्न प्रणिधानमैकाग्यमिह प्रस्तुते योगे सुन्दरं प्रधानं भवति । एतच्च प्रणिधानमिह योगे प्रवरं प्रधानं फलासाधारणकारणमित्यर्थः; कृषिकर्मणि धान्यनिष्पत्तिफले सलिलवज्जलवद् ज्ञेयम् ।। ४ ।। ખેદાદિ ચિત્ત દોષોને ફળ દ્વારા વિવરણ કરતા કહે છે. એટલે કયો દોષ કેવું ફળ આપનાર છે તે દર્શાવે છે ગાથાર્થ - ખેદ આવ્યું છતે દ્રઢતાનો અભાવ થવાથી યોગમાં પ્રધાન એવી જે એકાગ્રતા તે આવતી નથી. ખેતી કામમાં પાણીની જેમ યોગમાં પ્રણિધાન ઘણું મહત્ત્વનું જાણવું. વિશેષાર્થ :- દાસ્યભાવ-ક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થિરતા રાખવી તે દાઢર્ય તેનો અભાવ. પ્રધાન- આસાધારણ કારણ - એટલે કે તેના વિના તે કાર્ય થઈ જ ન શકે. કૃષિકર્મણિ – ધાન્યની પેદાશ રૂપ ફળમાં. // ૪ || उद्वेगे विद्वेषाद्विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकमलमेतत्तद्विदामिष्टम् ॥ ५ ॥ उद्वेगे चित्तदोषे जाते विद्वेषाद्योगविषयादस्य योगस्य कथञ्चित्करणं विष्टिसमं राजविष्टिकल्पं पापेन दासप्रायत्वहेतुभूतेन एतच्चैवंविधं करणं योगिनां कुले यज्जन्म तस्य बाधकम् । उद्विग्नः क्रियाकर्ता योगिकुलजन्मापि जन्मान्तरे न लभ्यत इति कृत्वाऽलमत्यर्थं तद्विदां योगविदामिष्टमभिमतम् ।।५।। ગાથાર્થ :- ઉદ્વેગ જાગ્યે છતે યોગ પ્રત્યે દ્વેષ થવાથી વેઠિયાની માફક જેમ તેમ યોગને કરે ખરો, પણ ઉલ્ટા તે પાપથી-દાસને છાજે તેવા કાર્યથી યોગિ કુળમાં ફરી જન્મ મળતો નથી. પણ યોગને જાણનારાઓને તે ઘણું જ ઈષ્ટ છે. કારણકે આવા ઉદ્વિગ્ન માણસો યોગિકુળનું નામ બગાડે તેના કરતા તે કુલમાં ન જન્મે તે સારું જ છે. વિશેષાર્થ : રાજાની સેવા માટે રાખેલ નોકર પૈસા ખાતર જેમ તેમ કરવા પુરતું કામ કરે ખરો પણ વ્યવસ્થિત કરવાની લાગણી હોતી નથી તે રાજવિષ્ટિ. | પ | www હું શ્રી ષોડશક પ્રકરણ-૧૪ 183 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226