Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 180
________________ માધ્યમથી ગુરુ વિનયનો મહિમા જાણવા મળે. સંતના સમાગમ પણ તથા પ્રકારના ગુરુવિનયને શિખવાડે છે. મરણતો એક દિવસ ચોક્કસ આવવાનું છે, તેના ડરથી ગુરુવિનય કરવાનું મન થાય. દુષ્કતનો વિપાક દુર્ગતિમાં રીબાવે છે. અને સુકૃત સ્વર્ગના સુખ ચખાડે છે. તેની વિચારણાથી ગુરુવિનય કરવા આત્મા તત્પર બને છે. વળી આ બધાનો સમુદાય ગુવિનયનું કારણ છે. તેમજ ગુરુ વિનય આ અથની સિદ્ધિનું મૂળ છે. . ૧૫ II अस्यैव सर्वस्यादेयतामुपदर्शयन्नाह । एतस्मिन् खलु यत्नो विदुषा सम्यक् सदैव कर्त्तव्यः । आमूलमिदं परमं सर्वस्य हि योगमार्गस्य ॥ १६ ॥ एतस्मिन् खल्वस्मिन्नेव प्रागुक्ते सिद्धान्तकथादौ यत्न आदरो विदुषासुधिया सम्यक्-समीचनः सदैव कर्तव्य आमूलमभिव्याप्त्या कारणमिदं सिद्धान्तकथादि परमं प्रधानं सर्वस्य हि यतो योगमार्गस्य ।। १६ ।।१३ ।। આ સર્વનો સ્વીકાર) આદર કરવો જ જોઈએ તે બતાવે છે ગાથાર્થ - પૂર્વે કહેલ સિદ્ધાંતાદિમાં આદર વિદ્વાનોએ સારી રીતે કરવો જોઈએ, કારણ કે આ સિદ્ધાંત કથાદિ સર્વ યોગમાર્ગનું મૂળ = પ્રધાન કારણ છે. આ ૧૬ . // ઈતિ ત્રયોદશ ષોડશકમ્ ***** ** શ્રી ષોડશક પ્રકરણમુ-૧૩ 179 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226