________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ આતંકવાદ સામેના યુદ્ધના સમર્થનની ખાતરી મેળવવા માટે મુસ્લિમ ધર્મગુરુઓને મળ્યા હતા. શિક્ષણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા શિક્ષણમાં આધ્યાત્મિક પરિમાણ પર ભાર આપણી સાંપ્રત શિક્ષણવ્યવસ્થામાં “બુદ્ધિ-આંક'' (IQ) પર ભાર આપવામાં આવે છે, જ્યારે નિર્ણાયક એવા “આધ્યાત્મિક-આંક'' (SQ) કે ભાવાત્મક-આંક'' (EQ) પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. EQ ની ઊર્જા સંવેદનશીલતા કે અંતરાત્માના ગુણોને ઉપજાવે છે અને તેમાં વૃદ્ધિ કરે છે. દુર્ભાગ્યે આજે આપણી ચોપાસા જોવા મળતી હિંસા તેમ જ દૂાસ માટે માનવીય સંવેદનાનો અભાવ જ જવાબદાર છે. - " R. મ® IS31