________________ શાંતિદૂત બીજા વિશ્વયુદ્ધના મહાસંહારમાંથી બચી. ગયેલાં, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલી વિઝલ કહે છે કે “આપણે દ્વેષભાવ સામે લડવું જોઈએ, અન્યાય સામે મૂંગા રહેવું તથા વિમુખ રહેવું તેના જેવું મોટું પાપ કોઈ નથી.' ઈરાની માનવા સમાજસેવક શિરિન ઈબાદીને ઈ.સ.૨૦૦૩માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. તેઓ અખબારી સ્વાતંત્ર્ય અને જાતીય સમન્યાયના પ્રોત્સાહન માટે તેમ જ બાળકો સાથે દુર્વ્યવહાર સામે સક્રિય છે. 44