________________ શાંતિદૂત સાર્વત્રિક જવાબદારી'' - દલાઈ લામા. આજે આપણે અન્યોન્ય પર એટલા આધારિત છીએ, અન્યોન્ય સાથે એટલા જોડાયેલા છીએ કે સાર્વત્રિક જવાબદારીની લાગણી વિના આપણે આપણા અસ્તિત્વના ખતરાઓ સામે ટકી રહેવાની આશા રાખી ન શકીએ. વિશ્વશાંતિ માટે વિશ્વની. સમસ્યાઓ સામે સાર્વત્રિક એક માત્ર આધાર શ્રી શ્રી રવિશંકરે તેમની શ્રીલંકાની મુલાકાત દરમિયાન શાંતિપૂર્ણ ઉકેલ માટે ની ઈચ્છા દર્શાવી હતી. શાંતિના સંવર્ધન માટે તેઓએ અન્ય દેશોની પણ સફર કરી છે.