Book Title: Shantina Swarupo
Author(s): Homi Ghala
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ શાંતિ પરિયોજના સ્વાધ્યાય ચળવળ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ ઈ.સ.૧૯૯૦માં મહારાષ્ટ્રમાં હિન્દુ આધ્યાત્મિક ચળવળ શરૂ કરી છે. તે ચળવળ અન્વયે 80,000 થી વધુ ગામડાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં વ્યક્તિના પરિવર્તન પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે, જેના પરિણામે ક્રમશઃ સામાજિક ફેરફાર અને સુમેળ થાય. બૌદ્ધ પ્રતિબદ્ધતા ક્રૂર શાસકો, અન્યાય અને પરદેશી આધિપત્યનો વિરોધ કરવા બૌદ્ધ સાધુઓ અને સાધ્વીઓ કટિબદ્ધ થયા છે. આ વલણ તિબેટ, મ્યાનમાર, થાઇલેન્ડ અને કોરિયામાં જોવા મળે છે. પ૭

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74