________________ શાંતિ પરિયોજના બાઇબલના પઠનથી સંવાદને પ્રોત્સાહન 28 સપ્ટેમ્બર, 2008 ના રોજ પોપ. બેનેડિક્ટ સોળમાએ “બુક ઓફ જીનેસિસ'ના શરૂઆતનાં પદનું પઠન કર્યું. બાઇબલના બધા જ ગ્રંથો(૭૩ ગ્રંથો)નું 1250 વાચકો દ્વારા 139 કલાક સુધી પઠન કરવામાં આવ્યું. ધર્મગ્રંથો દ્વારા થયેલો આ નવી પ્રકારનો સંવાદ હતો. મુસ્લિમો, યહુદીઓ. અને અન્યોએ તેમાં ભાગ લીધો, તેથી તે યથાર્થ રીતે આંતરધર્મ બન્યો. I Hulah va Israel જળથી શાંતિ જોર્ડન નદી, ગેલિલીનો સમુદ્ર અને મૃત સમુદ્ર (Dead Sea) - બધાં - સૂકાયાં છે. આને કારણે જોર્ડન, પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ સંવાદ શરૂ કરવા વિવશ થયા છે. ત્રણેય દેશોએ સાથે મળીને 'Ecopeace' નામનું સંગઠન શરૂ કર્યું છે. તે સંગઠન ટકી રહેવા માટેના વિકાસને પ્રોત્સાહન આપે છે. Sea of Galilee Varmouk 2 River Jordan River West Bank b ok River Dead Sea Jordan 61