________________ શાંતિ પરિયોજના રીઓ દ જોનેરોમાં “શાંતિ પોલિસ' PASSION FOR THE PEACE આતંકથી રીઓ શહેરમાં ખૂબ હિંસક અને કંગાળ બનેલા વિસ્તારો પર નિયંત્રણ માટે સરકારી અધિકારીઓ અને પોલીસે એક પોલીસ'' પ્રણાલીગત પોલીસ ઉપરાંતનાં. સામાજિક કર્તવ્ય બજાવે છે. તેમનું મુખ્ય કામ દાયકાઓની હિંસાથી ત્રસ્ત રહેવાસીઓને જીતી અને લોકશાહી ધારાધોરણ સ્થાપી પુન: સામાજિક શાંતિ લાવવાનું છે. બોન્સિયાની સામુદાયિક ઉધાન યોજના'' ઈ.સ.૧૯૯૨ થી 1995 સુધીમાં સર્બ, ક્રોએટ અને બોસ્નેિક લોકો વચ્ચે થયેલાં યુદ્ધમાં 2,50,000 લોકોએ જાન ખોયા. ઈ.સ.૨૦૦૦ માં 2000 લોકોએ 14 ઉધાનોનું નિર્માણ કરવાની સાથે ““ઉધાન યોજના''નો આરંભ કર્યો. શાકભાજીના બાગાયત માટે ભૂમિ, બીજ, ઓજારો અને ખાતર પૂરાં પાડવામાં આવ્યાં. એનાથી ફરી એક વાર મિત્રાચારીની ઉત્તમ