________________ શાંતિ પરિયોજના કરુણાનું ઘોષણાપત્ર' આધુનિક વિશ્વમાં ધર્મની ભૂમિકા પરના અગ્રણી વિચારક કરેન આર્મસ્ટ્રોંગ “કરુણાનું ઘોષણાપત્ર' જાહેર કરવા માટે ઈ.સ.૨૦૦૯ના નવેમ્બરની જોડાયા. આ ઘોષણાપત્રથી નીતિમત્તાના તેમ જ ધર્મના કેન્દ્રમાં કરુણા પુનઃસ્થાપિત કરવાનું આદ્યાના અપાયું છે. શાંતિપાર્ક યુ.એન. શાંતિપાર્ક અને યુ.એન. મેમોરિયલ હોલ, ચું, સાઉથ કોરિયા. બે દેશો. વચ્ચેના વિવાદિત ક્ષેત્રો બાબતનો. વ્યાવહારિક ઉકેલ છે - શાંતિપાર્ક શરૂ કરવા. વિશ્વભરમાં આશરે 170 જેટલા શાંતિપાર્કો છે. પ૬