________________ શાંતિદૂત અમેરિકાના પૂર્વ પ્રમુખ સદ્ગત રેગનનું બ્રાન્ડેનબર્ગ પ્રવચના 12 જુન, 1987 ના રોજ અપાયેલા. આ પ્રખ્યાત પ્રવચનમાં નૈતિક સમજાવટની શક્તિ વર્તાય છે. “જનરલ સેક્રેટરી ગોબચોવ, આપ જો શાંતિ, સમૃદ્ધિ તેમજ સ્વતંત્રતા ઈચ્છતા હો તો, આવો આ દરવાજા પાસે આવો. શ્રીમાન ગોર્બોચોવ, આ દરવાજો ખોલો ! .... આ દીવાલા ને તોડી પાડો.'' રશિયા ના પૂર્વ પ્રમુખ મિખાઈલ ગોર્બોચોવ બોલ્યા હતા કે " “સલામતી સમિતિના કે બીજા દેશોના અભિપ્રાયની કદર કર્યા વિના , પરવા કર્યા વિના અમેરિકાએ ઇરાક પર આક્રમણ કર્યું, જેનાં પરિણામ વિનાશક છે. લશ્કરી તાકાતના ઘમંડથી આ. ગંભીર સમસ્યા સર્જાઈ છે.'' 49