________________ શાંતિદૂત લૂઇઝ મુશિકિવાબો ઈ.સ.૧૯૯૪ માં માત્ર ત્રણ માસમાં રવાડાની હુતુ બહુમતી દ્વારા દસ લાખ તુસ્ત્રીઓની કલેઆમ થઈ હતી. પોતાનો દેશ આ કોમીસંહાર પછી પુનઃ સામાન્ય સ્થિતિ મેળવે અને એકરાગનું વેશ્ચિક મોડેલ બને તે માટે વિદેશપ્રધાન મુશિકિવાબો ઉપાયો યોજી રહ્યાં છે. ઓગ સેન સૂ ચી મ્યાનમારમાં વિપક્ષની નેતા હોવાથી તેઓ 14 વર્ષ કેદમાં હતાં. લાંબા સમયથી યાતના ભોગવતા લોકો માટે તે આશાનું પ્રતીક છે. લશ્કરી દમનનો સામનો કરવા તેમણે હંમેશા શાંતિ અને સમાધાનની તરફેણ કરી છે. પર