Book Title: Shantina Swarupo
Author(s): Homi Ghala
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 60
________________ શાંતિ પરિયોજના aman ki asha NE - Go THE FIRST STEP 'અમનની આશા' ભારત-પાકિસ્તાન શાંતિની પહેલ, જાન્યુઆરી 1, 2010 ના રોજ શરૂ થઈ હતી. સરહદોને જોડતા સેતુ બનાવવાના આ કામમાં લેખકો, સંગીતજ્ઞો, ખેલાડીઓ, વિધાર્થીઓ, - કવિઓ, પત્રકારો અને અભિનેતાઓએ ભાગ લીધો હતો. શ્રીલંકામાં ક્રાંતિ આંદોલના મેસેસે એવોર્ડ વિજેતા ડો. એ. ટી. અરિયરનેએ નિર્માણ માટે શ્રીલંકામાં ઈ.સ.૧૯૫૮માં ગાંધીવાદી સિદ્ધાંતો પર રચાયેલું અને અહિંસા, સત્ય અને ક્ષમાનાં મૂલ્યોને વિશેષ મહત્ત્વ આપતું આ આદોલન 15,000 ગામોમાં ચાલે છે. પ૩

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74