________________ શાંતિદૂત વિખ્યાત કવિ તેમજ નાટ્યકાર વાક્લાવ હાવેલે ઈ.સ.૧૯૮૯ માં ઝેકોસ્લોવાકિયાની સામ્યવાદી સરકારને રક્તવિહીન ક્રાંતિ દ્વારા ઉથલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેને વેલ્વેટ રેવોલ્યુશન' ('velvet revolution') નામ અપાયું હતું. તેઓ. પાછળથી ઝેકોસ્લોવાકિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમેરિકાના પૂર્વ પ્રમુખ ક્લિન્ટને કહ્યું હતું કે જો આપણે માત્ર એક વિમાન ઓછું આપ્યું. હોત તો આતંકવાદીઓ કેટલા ઓછા થયા હોતા તે તો કેવળ ભગવાન જ કહી શકે, પરંતુ તે જ તેમજ વૈજ્ઞાનિકોને આપણે ભણાવી શક્યા હોત.'' તેમણે આ શબ્દો ડિસેમ્બર ૨૦૦૬માં કેનેડામાં યોજાયેલી બાળગરીબીની પરિષદમાં પાકિસ્તાન માટે કહ્યું હતું. ક્લિન્ટને Clinton Global Initiative (CG) નામની એક સંસ્થા પણ શરૂ કરી છે, જે શિક્ષણ, આબોહવા, આરોગ્ય તેમજ ગરીબી-નિવારણ માટે કાર્યરત છે. 45