________________ શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા ભારતની સર્વોચ્ચ અદાલતઃ “ધાર્મિક જ્ઞાનની ઊણપથી અસહિષ્ણુતા પાંગરે છે.' ભારતની સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બર 2002 માં આપેલા એક સીમાચિન્હરૂપ ચુકાદામાં જણાવ્યું કે ““ધર્મ વિશે જાણવાનો અધિકાર છે. દેશના પ્રવર્તમાન સંજોગોમાં દેશની એકતા અને અખંડિતતા માટે ધર્મોનો અભ્યાસ જરૂરી હતો.' ઈ.સ.૨૦૦૬થી યુનિવર્સિટી ઓફ કોમ્યુનલ હાર્મની એન્ડ સોશ્યલ પીસ(સામુદાયિક સંવાદિતા અને સામાજિક શાંતિ)નો એક અભ્યાસક્રમ દાખલ કર્યો. 10