________________ શાંતિ માટે કલાકારો બીજા. વિશ્વયુદ્ધ સમયના મહાસંહારમાંથી બચી. ગયેલાં સારા એઝમોના પોતાના અનુભવોને અનેક ચિત્રો દ્વારા દુનિયા સમક્ષ રજૂ કરે છે. તેમનાં હાથે દોરેલાં ચિત્રો ઇરાકમાં શાંતિનો સંદેશા ફ્લાવે છે. જર્મના વિજેતા ગુન્ટર ગ્રાસે અપીલ કરી કે ““સર્જકોએ આતંકવાદ, શરણાર્થી-સમસ્યા, વેશ્વિક તપના (Global Warming) જેવી સળગતી. સમસ્યાઓ પર લખવું જોઈએ... સર્જકોએ જેઓને અવાજ નથી. તેમને સાંભળીને , તેઓ માટે પોતાનો અવાજ ઉઠાવવો. જોઈએ.' 29