________________ શાંતિ માટે કલાકારો કોલકત્તાના ફાધર સજુ જ્યોર્જ ભારતનાટ્યમ નૃત્ય દ્વારા ધાર્મિક ઐક્યા અને સંવાદિતાનો ઉપદેશ આપે છે. ભારતનાટ્યમના પ્રતિનિધિ મલ્લિકા સારાભાઈ ગુજરાતી રાજ્યમાં ઈ.સ.૨૦૦૨નાં કોમી રમખાણોના પીડિતોના ઘા રૂઝવવા નો પ્રયાસ કરી રહ્યાં છે. આથી. તેઓ શાંતિ અને સભાવનાના નીડર અને મુખર સમર્થક તરીકે જાણીતાં 30