________________ ગરીબી શાંતિમાં વિધ્વરૂપ ગરીબી એ હિંસાનું અત્યંત અધમ રૂપ છે.” - મહાત્મા ગાંધી વર્લ્ડી બેન્કના પૂર્વ પ્રમુખ જેમ્સ વોલ્ફન્સોને કહ્યું હતું, “ગરીબી એ માત્ર ન્યાયસંગતતા કે સામાજિક ન્યાયનો. મુદ્દો નથી - અંતે તો એ શાંતિની. સમસ્યા છે. વિશ્વમાં જ્યાં ગરીબી ચાલુ જ રહે છે, ત્યાં સ્થિરતા અસંભવ છે, ત્યાં લાંબા ગાળાની શાંતિ તો અશક્ય જ છે.'' COHN 41