________________ શાંતિ માટે કલાકારો 12 ) મુંબઈના ઈ.સ.૧૯૯૨નાં રમખાણો પછી કલાકારોએ એક ગ્રુપ બનાવ્યું, Artists Against Communalism (કોમવાદના | વિરોધમાં કલાકારો). મહાન સિતારવાદક રવિશંકરે “શાંતિ અને પ્રેમ'' નો. સાદ દીધો. રોક બેન્ડ યુ 2 ના બોનો કહે છે, “હું છેવાડાના નિધનોનું અને સૌથી વધુ અસુરક્ષિતોનું પ્રતિનિધિત્વ કરું છું. આધ્યાત્મિક સ્તરે.... એવા લોકોના આક્રોશ, રોષ, પીડાનું હું નિરૂપણ કરું છું.' 25