________________ તટસ્થ સંચાર-માધ્યમો ર શાંતિ-સ્થાપન માટે સંચાર-માધ્યમો હકારાત્મક કે નકારાત્મક ભૂમિકા ભજવી શકે. ઈ.સ.૨૦૦૫માં મહંમદ પયગ'બરસાહેબને જેમાં અનુચિત રીતે દર્શાવ્યા હતા તે ડેનિશ કાર્ટૂન વિવાદથી વિશ્વભરમાં હિંસા અને હત્યાઓ થઈ હતી. આ મહદંશે ટાળી શકાયું હોત. PEACE પીસ. સ્ટેશન ઓફ રેડિયો કમિર - સંઘર્ષગ્રસ્તા કમિરની સૌપ્રથમ FM રેડિયો ચેનલનો એક દૃઢ મૂળભૂત સિદ્ધાંત છે - રાજ્યમાં હજુ પણ ભભૂકી રહેલી હિંસાનો મુદ્દો ન લેવો. STATIONI 19