Book Title: Shantina Swarupo
Author(s): Homi Ghala
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ તટસ્થ સંચાર-માધ્યમો ર શાંતિ-સ્થાપન માટે સંચાર-માધ્યમો હકારાત્મક કે નકારાત્મક ભૂમિકા ભજવી શકે. ઈ.સ.૨૦૦૫માં મહંમદ પયગ'બરસાહેબને જેમાં અનુચિત રીતે દર્શાવ્યા હતા તે ડેનિશ કાર્ટૂન વિવાદથી વિશ્વભરમાં હિંસા અને હત્યાઓ થઈ હતી. આ મહદંશે ટાળી શકાયું હોત. PEACE પીસ. સ્ટેશન ઓફ રેડિયો કમિર - સંઘર્ષગ્રસ્તા કમિરની સૌપ્રથમ FM રેડિયો ચેનલનો એક દૃઢ મૂળભૂત સિદ્ધાંત છે - રાજ્યમાં હજુ પણ ભભૂકી રહેલી હિંસાનો મુદ્દો ન લેવો. STATIONI 19

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74