________________ ઉદારમતવાદી ઈસ્લામની શીખ સમર્પિત ઉદારમતવાદી અમ્ર ખાલેદ તેમના ટેલિવિઝન પરનાં ધાર્મિક વ્યાખ્યાનોમાં દર્શકોને કટ્ટરવાદને નકારવાની અને સહિષ્ણુ બનવાની વારંવાર સલાહ આપે છે. એમનો પ્રેરણાત્મક સંદેશ લાખો | મુસ્લિમો સુધી પહોંચે છે. ઉદારમતવાદી ઈસ્લામની શીખ ટર્કીશ ફ્લિસૂફ અને શાંતિમય સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપતી ગુલેના ચળવળના નેતા. એમ. ફેશુલ્લાહ ગુલેન પોતાની વિચારધારા દ્વારા સંવાદ, શાંતિ અને ઈસ્લામના ઉદારમતવાદી દૃષ્ટિકોણ માટે સંદેશ આપે છે. 18