________________ ક્ષમાના સ્પર્શથી ઉપચાર ઈ.સ.૧૯૮૪નાં રમખાણોમાં હજારો શીખોની હત્યા માટે ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘે પાર્લામેન્ટમાં રાષ્ટ્રની ક્ષમા માગી હતી. જમ્મનું રામકૃષ્ણ સેન્ટર રામકૃષ્ણ મિશનનું એક સેન્ટર જમ્મુ(કાશ્મીર)માં છે. તે તોફાનગ્રસ્ત વિસ્તારમાં સેવા ના આદર્શો અને આધ્યાત્મિકતાને સાંકળીને ઉપચારનો સ્પર્શ આપે 16