Book Title: Shantina Swarupo
Author(s): Homi Ghala
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ક્ષમાના સ્પર્શથી ઉપચાર કિરણ બેદીએ હિંસા. અને નશાખોરીથી વ્યાપ્ત તિહાર જેલમાં કેદીઓની જિંદગી વધુ ઉપયુક્ત બને તે માટે પ્રાર્થના, ધ્યાન અને સલાહ-મસલતા (કાઉન્સેલિંગ) દાખલ કર્યા. અહો આશ્ચર્યમ ! તિહાર જેલ હવે. ‘તિહાર આશ્રમ' તરીકે ઓળખાવા લાગી છે. આતંકના વિરોધમાં મુસ્લિમો માર્ચ 2006 માં વારાણસીના સંકટ મોચન મંદિર પર હુમલો થયો ત્યારે મુસ્લિમ દુકાનદારો પણ સર્વ ધર્મ શાંતિ કૂચ(All Religion Peace March)માં જોડાયા હતા. CARTER 99

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74