________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા " “ધી. આર્ટ ઓફ લિવિંગ''ના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે કહ્યું, આપણે ટેક્નોલોજીની દૃષ્ટિએ પ્રગતિ સાધી છે, પરંતુ આપણે લોકોની ભાવાત્મક અને આધ્યાત્મિક જરૂરિયાતોની ખૂબ ઓછી કાળજી લીધી છે. ભિન્નતા એ સંઘર્ષ કે હિંસાનું કારણ બને તે પહેલાં આપણે વિવિધતાને આવકારી તમામ સંસ્કૃતિઓને અને ધાર્મિક પરંપરાઓને આદરસહિત સન્માનવી જોઈએ.' સ્વામી અગ્નિવેશ કર્મઠ સમાજસેવક છે. તે મધપાન, સ્ત્રીભૃણ-હત્યા, બંધવા અને નારીમુક્તિના અનિષ્ટો સામે અભિયાન ચલાવે છે.