Book Title: Shantina Swarupo
Author(s): Homi Ghala
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ ધાર્મિક અગ્રણીઓની સકારાત્મક ભૂમિકા " “ધી. આર્ટ ઓફ લિવિંગ''ના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે કહ્યું, આપણે ટેક્નોલોજીની દૃષ્ટિએ પ્રગતિ સાધી છે, પરંતુ આપણે લોકોની ભાવાત્મક અને આધ્યાત્મિક જરૂરિયાતોની ખૂબ ઓછી કાળજી લીધી છે. ભિન્નતા એ સંઘર્ષ કે હિંસાનું કારણ બને તે પહેલાં આપણે વિવિધતાને આવકારી તમામ સંસ્કૃતિઓને અને ધાર્મિક પરંપરાઓને આદરસહિત સન્માનવી જોઈએ.' સ્વામી અગ્નિવેશ કર્મઠ સમાજસેવક છે. તે મધપાન, સ્ત્રીભૃણ-હત્યા, બંધવા અને નારીમુક્તિના અનિષ્ટો સામે અભિયાન ચલાવે છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74