Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust
View full book text
________________
હું #
* જ્ઞ
r
ની
આ
૩
આ
દનાચારના આઠ પ્રકાર આ પ્રમાણે છે
(૧) પહેલા દર્શનાચાર ‘નિઃશંકપણું” છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાના સર્વથા અભાવ ! સમજવા માટે પ્રશ્નો કરવામાં વાંધે નહિ, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલા પદાર્થમાં અશ્રદ્ધા તે ન જ થવી જોઇએ.
યા
,
૨. ખીજો દનાચાર · નિષ્કાંક્ષિતપણું ’ છે. નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય; ઈતર દર્શનની ન આકાંક્ષા થાય, એ ‘નિષ્કાંક્ષિત ’નામના બીજો દર્શાનાચાર છે. એટલે કે પરમતની અભિલાષાના અભાવ. દેવ–ગુરુ અને ધર્મની સેવાના ફૂલ તરીકે પૌદ્ગલિક પદાની આકાંક્ષા ન કરવી એ પણ આ આચારમાં આવે છે.
રૂ. ત્રીજો દેશનાચાર ‘નિવિચિકિત્સા ’ છે. શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલાં અનુષ્ઠાનાના ફળ પ્રત્યે સંદેહના અભાવ, એ નિવિ`ચિકિત્સા છે.
૪. ચોથા દર્શાનાચાર અમૂઢદૃષ્ટિપણુ`' છે. મૂઢ એટલે ભૂખ, અમૂઢ એટલે વિચક્ષણ, ગમે તેવા સચાગામાં અમૂષ્ટિ થઈને રહેવું, એટલે કે આત્મા ગમે તેવા પ્રસ`ગામાં સન્માગ થી ચલાયમાન થવાન જોઈ એ.
6
૫. પાંચમે દનાચાર ઉપમ્ હા ’ છે. શ્રીસોંઘમાં રહેલા ગુણવાનની પ્રશંસા. ગુણવાન આત્માની ઉપેક્ષા કરવી, એ દંશનાચારની ઉપેક્ષા કરવા બરાબર છે. સમ્યગ્દર્શનના પૂજારીની ફરજ છે કે-સદ્ગુણના ધારક આત્માની ઉપભ્રં’હા કરવી.
6
Jain Educationa International
6
૬. છઠ્ઠો દર્શનાચાર સ્થિરીકરણ ’ છે. પ્રભુના શાસનમાં શિથિલ ખનતા આત્માને સ્થિર કરવા એ દર્શાનાચારને છઠ્ઠો આચાર છે.
ވ
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540