Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 522
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [૫૦૩ , ઉતે બરાબર છે, પણ તમે હમણું જ જે અનુમાન દોર્યું તેમાં થોડી ભૂલ છે, માટે જ કહ્યું કે-અનુમાન દોરવામાં આટલી બધી ઉતાવળ નહિ કરવી જોઈએ. ' ક્ષાયિક સમ્યગ્દર્શન તે જ આત્મા પામી શકે છે, કે જે આત્મા ક્ષાપશમિક સમ્યવને ધરનારે હોય. ક્ષાપશમિક સમ્યકત્વની ગેરહાજરીમાં કઈ પણ આત્મા સૌથી પહેલી વાર ક્ષપકશ્રેણિ માંડી શકતો નથી. પ્રઢ સૌથી પહેલી વાર એમ કેમ? ઉ. કારણ કે-ક્ષપકશ્રેણિ માંડી ક્ષાયિક સમ્યગ્દર્શન પામી પર્વે આયુષ્પકર્મ બાંધ્યું હોવાના કારણે, અટકી પડેલા આત્માઓ જ્યારે કેવલજ્ઞાન પામે છે, ત્યારે તે પૂર્વે તે આત્માઓને ફેર ક્ષપકશ્રેણિ માંડવી જ પડે છે. જો કે એ વાત ચોકકસ છે કે ફેર મંડાતી ક્ષકશ્રેણિને કેમ પહેલાંની અધૂરી હોય ત્યાંથી જ આગળ વધે છે. એ ક્ષપકશ્રણિ ક્ષાયિક સમ્યકત્વની હાજરીમાં મંડાતી હોવાથી “ક્ષાપશમિક સમ્યકત્વની ગેરહાજરીમાં કઈ પણ આત્મા પહેલી વાર ક્ષપકશ્રેણિ માંડી શકતું નથી.”—એમ કહેવાયું છે. ક્ષપકશ્રેણિ વધુમાં વધુ કેટલી વાર મંડાય : - પ્રવ્ર આત્મા વધુમાં વધુ ક્ષેપકશ્રેણિ કેટલી વાર માંડતે હશે ? ઉ૦ બહુ જ સીધી વાત છે. કેઈ પણ આત્મા મેક્ષે જતાં પહેલાં અનન્તકાળ સુધી આ સંસારમાં રહેલે જ હોય છે. એ અનન્તાકાળમાં આત્મા વધુમાં વધુ વખત ક્ષપકશ્રેણિ માંડે તે માત્ર બેજ વાર માંડે. પહેલી વાર માંડી ત્યારે જે દર્શનસપ્તકને ક્ષય થયો ત્યાંથી જ બીજી વાર આગળ જાય છે. મોટે ભાગે તે આત્માઓ એક જ વાર ક્ષપકશ્રેણિ, માંડે છે, પણ આપણે વિચારી ગયા તેમ ક્ષપકશ્રેણિ માંડતા પૂર્વે આયુષ્યકમને બંધ પડી ગયું હોય તો આત્મા ક્ષપકશ્રેણિ માંડે તોય દર્શનસપ્તક ખપાવીને અટકી જાય અને એથી ચારિત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540