Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust
View full book text
________________
સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે
( ૪૩. હોય તે ઘરબાર છોડવાની જરૂર શી? વિક્રમરાજાના પિતે ગુરુ બન્યા, પ્રમાદના મેગે ભૂલ કરી પણ ઉપકારી ગુરુદેવે ભૂલ સુધારવા પ્રયત્ન કર્યો, તે તરત જ ભૂલ સ્વીકારી પસ્તાયા અને માફી માગી. પૂર્વના મહાપુરુષમાં આ ગુણ મેટો હતો. આવા આત્માઓને જ જૈનશાસનમાં સ્થાન છે. આ સાંભળીને ભૂલની ક્ષમા માગવામાં એકકા બનવું જેથી નિસ્તાર જલદી થાય. આ પછી આગળ જતાં પૂજ્યપાદ મહામહોપાધ્યાયશ્રીજી ફરમાવે છે કે
“જબ નવિ હવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક યાત્રા પૂજાદિક કરણ કરે, તેહ પ્રભાવક છેક,
ધન ધન શાસન મંડન મુનિવરા. જે કાળમાં ઉપર વર્ણવ્યા તેવા કઈ પ્રભાવક ન હોય, તેવા કાળમાં આગમની આજ્ઞાપૂર્વક યાત્રા, પૂજા આદિ ધર્મકરણ વિધિપૂર્વક કરનારા પણ શાસનના પ્રભાવકે છે.
અતિશયોક્તિ વિનાની વાત શ્રી જૈનદર્શને નિરૂપે મુક્તિને માગ એકજ અને અજોડ હેઈ, એ માગે આવ્યા વિના કેઈ પણ આત્માની મુકિત શક્ય જ નથી. આ વાત કોઈ પણ સાચા વિચારક આત્માને અતિશક્તિ ભરેલી લાગે તેમ નથી. અને તેમ છતાં મિથ્યાભિનિવેશવાળાને રુચે તેમ પણ નથી.
વિરોધ એ ગુનો સાધુ શબ્દ જ એ છે કે–એને વિરોધ કરે એજ ગુને છે.
તેને જ સાધુ ગમે સંસાર જેને ખરાબ લાગે અને મુક્તિ જેને સારી લાગે, તેને જ સાધુ ગમે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540