Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust
View full book text
________________
પ્ર
સમ્યગ્દર્શન પામનારાના ગની સ્થિતિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
પૂર્વે જ પલટે આવવા માંડે છે? પ્ર સમ્યક્ત્વ પામ્યા પછીથી જ યુગમાં પલટો આવે કે સમ્યક્ત્વ પામ્યા પૂર્વે યુગમાં પલટે આવવા માંડે ?
ઉ૦ સમ્યક્ત્વ પામતાં પૂર્વે પણ યોગમાં પલટો આવવાની શરૂઆત થઈ જાય છે, કેમ કે–ગમાં પલટો આવ્યા વિના સમ્યકત્વ પમાય જ નહિ. સમ્યકત્વ પામતાં પૂર્વે યંગ સંસાર તરફ જે ઢળતા હતા તે મેક્ષ તરફ
ઢળવા માંડે; સંસાર તરફને યેગને ઢાળ ઘટે ને મેક્ષ શ્રો તરફને યેગનો ઢાળ વધે, તે પછી જ સમ્યકૂવ પમાય.
સમ્યક્ત્વ પામતાં પૂર્વે, સમ્યક્ત્વ પમાય એવી સ્થિતિ પેદા થાય એ માટે, આત્માના પરિણામમાં પલટો આવા જ જોઈએ. સમ્યકત્વ પામવાના કમની વાતમાં એ વાત આવી ગઈ છે. આત્માના પરિણામમાં પલટો આવતાં,
વચનમાં ને વર્તનમાં લેશ માત્રેય પલટે ન આવે એવુંય બને નહિ. એટલે જ, વાત થઈ હતી કે-જ્યારે શુદ્ધ યથા પ્રવૃત્તિકરણ પેદા થાય, એટલે ગની સ્થિતિ અને ગની દિશા બદલાવા માંડે. પછી અપૂર્વકરણ આવે અને અપૂર્વકરણ આવ્યા પછી અનિવૃત્તિકરણ આવે, ત્યાર પછી સમ્યફ પ્રગટે. કરણ એટલે આત્માને પરિણામ. સમ્યકત્વ પામ્યા પછીથી પણ ગની સ્થિતિ તરત જ આખી ને આખી પલટાઈ જતી નથી. કેમે કરીને એ પલટાય છે અને, એમ કરતે કરતે જ્યારે ગની સ્થિતિ બરાબર પલટાઈ જાય છે, ત્યારે શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, એટલે યુગમાં પલટે આણવાને માટે આત્માના પરિણામમાં પલટો પેદા કરે પડે અને એની શરૂઆત કથાથી થાય ? જીવને સારાય સંસાર તરફ અણગમો પેદા થાય અને પિતાના કલ્યાણ માટે એક મેક્ષ જ મેળવવા ગ્ય છે એમ જીવને લાગે ત્યારથી !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540