Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 495
________________ સમ્યગદશન-૧ વિચિકિત્સાદોષ છે. એને ન કરવી તે નિર્વિચિકિત્સા કહેવાય. જ્ઞાનીએ કહેલ અનુષ્ઠાનની સેવાનું ફળ ન મળે, એ બને જ કેમ? - ૪, અમદષ્ટિ–ચે આચાર “અમૂઢદષ્ટિપણું” છે. શ્રી જિનેશ્વરદેવે કહેલાં વચન દીર્ઘદ્રષ્ટિએ વિચારે, સુંદર અને સૂક્ષ્મ બુદ્ધિએ સમજે, વાતવાતમાં જેમતેમ ન બોલે, એ અમૂઢદષ્ટિતા છે. શ્રી જિનેશ્વરવિન શાસનને પામેલે આત્મા અમૂઢદષ્ટિ હોય મૂઢ એટલે મૂર્ખ અમૂઢ એટલે અમૂખ-વિચારક; જેની દષ્ટિ કઈ પણ વસ્તુમાં મૂંઝાય કે ગભરાય નહિ તે. એ મૂંઝાઈને કદી ધર્મથી ચૂકી ન જાય. એ દરેક પ્રસંગે વસ્તુને વસ્તુ સ્વરૂપે જુએ. “પઢમં નાળ તો રા'—આનું તાત્પર્યત એ જ છે કે, દયા પાળવી હિય તે જ્ઞાનને ખપ કર. જેમ બાળા - આ વાક્યને ભાવ એ છે કે, અન્ન હોય તે પ્રાણ ટકે. પ્રાણ ટકાવવા માટે અન્નની જરૂર તે છે, પણ જેની પાસે અન્ન લેવા જાઓ તે એમ કહે કે “પ્રાણ આપે તે અન્ન આપું; માટે પ્રાણ આપે અને અન્ન લઈ જાઓ !” તે એને કહેવું પડેને કે –“ભાઈ! બને તેમ નથી. પ્રાણ ટકાવવા માટે તે હું અન્ન લેવા આવ્યો છું. હવે એ પ્રાણ જ તું લઈ લે, તે એ અન્ન મારે શા કામનું ? એ જ રીતે જે દયાના પાલન માટે જ્ઞાનની જરૂર છે, તે જ્ઞાન મેળવતાં દયા જ મૂક્વી પડતી હોય તે શું કરવું જોઈએ? એ વાત બરાબર વિચારે. દયાના રહસ્યને સમજનાર એમ જ વિચારે કે-જે દયાના પાલન માટે જ્ઞાનની જરૂર છે, તે દયા, જ્ઞાન પામતાં મૂકવી પડતી હોય તે એ જ્ઞાનને નવ ગજના નમસ્કાર. કઈ પણ ભવમાં એવું જ્ઞાન ન મળજે! દયા માટે જ્ઞાન છે. દયાની પ્રાપ્તિ અને પાલન માટે જ્ઞાન છે. એ જ્ઞાન મેળવવા જતાં દયાને જ હેમ કરે પડતે હોય, દયાનું જ ખૂન કરવું પડતું હોય તે એ જ્ઞાનને શ્રી જિનેશ્વરદેવને અનુયાયી સ્વપ્ન પણ કેમ ઈચ્છે ? આ જાતની વિચારણા કરવી એ અમૂઢદષ્ટિપણું છે. ત્યાગ, સંયમ અને તપ એ એવી વસ્તુ છે કે એને જોઈને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540