Book Title: Puchhata Nar Pandita
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 12
________________ રાખી તેમજ ચોવિહારો છઠ્ઠ કરી દાદાની જાત્રા કરી પછી પારણું કર્યું. • પૂ. તપસી ગુરૂદેવના ઉપદેશથી હજારો આત્માઓએ વર્ધમાન તપના પાયા નાંખ્યા અને નવપદજીની ઓળીઓ ચાલુ કરી. તપસ્વી ગુરૂદેવે પોતાનો જ્ઞાનભંડાર સુરત-મોહન-લાલજીના ઉપાશ્રય શ્રી ભક્તિમુનિજીને સુપ્રત કર્યો. સાધુજીવનમાં ત્રણ પાત્રા તથા પાણી વાપરવાનો ટોકસી, એનાથી વધુ પાત્રા ક્યારેય વાપર્યા નથી. • ઉપધિ પણ ખપ પૂરતી જ રાખતા તેમજ સ્થાનમાં કે વિહારમાં ગમે તેવી કકડતી ઠંડી પડે પણ ઉપાશ્રયના કે ગૃહસ્થના ધાબળા વાપરતા નહીં. અમદાવાદ પાંજરાપોળથી શ્રી હઠીસીંગની વાડી ધર્મનાથ ભગવંતની ૧૦૮ યાત્રા. • તપસ્વી પૂ. ગુરૂદેવના પુણ્ય પ્રભાવથી શ્રી નવસારી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના ઉપાશ્રયે જે દેવદ્રવ્યના રૂપિયા સાધારણ ખાતામાં લાખોની સંખ્યામાં વપરાયેલા તે ફક્ત 2 કલાકમાં બધીય રકમ ભેગી થઈ ગઈ અને દેવદ્રવ્યનું દેવું પૂર્ણ થયું. તારક ગુરૂદેવના ચરણે વિજય પ્રબોધચંદ્રસૂરિ ગુરૂ સ્તુતિ - વંદના તપતેજથી તપતા સદા તપગચ્છના ભૂષણ સમા, મુનિવર તપસ્વીઓ થયા પ્રત્યેક સેકામાં ઘણાં, એ શૃંખલામાં મેરૂમણકાશા થયા આ કાળમાં, શ્રી કુમુદચંદ્ર તપસ્વી સૂરીશ્વર નમું હું પ્રહ-કાળમાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 470