Book Title: Prakarana Sukhsindhu Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) પ્રસ્તાવના. શિ ન ધમમ વાંક પુસ્તક માગી હાવાય જેન ધર્મમાં એટલાં બધાં પુસ્તકો છે કે તેને પાર આવત નથી. તેમાં પણ કેટલાંક પુસ્તકો અને પ્રકરણ નાનાં હોવા છતાં ઘણું ઉપયોગી છે. તે જીવનને ઉપયોગી હોવાથી સાધુઓ, સાબીઓ, શ્રાવ તથા શ્રાવિકાઓ તેનું અહર્નિશ પઠન પાઠન કરે છે અને તદનુસાર વર્તવાને યથાશક્તિ પ્રયત્ન કરે છે. આ પુસ્તક પ્રકરણે અથવા શતકે નામે પ્રસિદ્ધ છે. તેવાં છ પુસ્તકે આ ગ્રંથના પ્રથમ ભાગમાં દાખલ કરવામાં આવ્યા છે તેમનાં નામ (૧) વૈરાગ્યશતક (૨) ઈન્દ્રિયપરાજયશતક ( 3 ) સંબોધ સત્તરી (૪) ચશરણ પયશ્નો ( ૫ ) આઉર પચ્ચખાણ પડ્યો અને (૬) કર પ્રકરણ છે. વૈરાગ્યશતક અને ઇન્દ્રિયપરાજયશતક નામના પ્રથમ બે પુસ્તકોમાં મુખ્ય બાબત એ પ્રતિપાદન કરવામાં આવી છે કે આ જગતના પદાથી નાશવંત છે, દુઃખમય છે, અને અનેક પ્રકારે પીડા કરનારા છે, માટે તે વસ્તુઓમાં નહિ રાચતાં મનુષ્ય શાશ્વત સુખ આપી શકે તેવી વસ્તુઓમાં રમણતા કરવી. આયુષ્યને વિશ્વાસ નથી, યૌવન સદા ટકતું નથી, લક્ષ્મી (જળીની માફક ચપળ છે; કોઈ ખરી રીતે આપણું સ્વજન નથી, આપણે મરને આધીન છીએ, સ્ત્રી એ પાપની પૂતળી છે. એવા બોધ આપવામાં આવ્યો છે. જગતના પદાર્થોમાં જ જે મનુષ્ય રાવ્ય માગ્યા રહે છે, અને અનેક રીતે દુઃખી થાય છે, તથા પિતાનું ખરું સ્વરૂપ ભલી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 383