Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 24
________________ કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાવેદનીય સુખ પાવે, શુભવીર વચન રસ ગાવે રે; મહાવીર પ્રભુ ....૮ T કર્તા: શ્રી આનંદઘનજી પી. (રાગ-ધન્યાશ્રી) વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગું રે | મિથ્યા-મોહ-તિમિર-ભય ભાંજે, જીત નગારું વાજે રે-વીર/૧ છઉમલ્થ-વીર્ય લે શ્યા-સંગે, અભિસંધિજ-મતિ અંગે રે | સૂક્ષ્મ-ધૂલ-ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે-વીરની રા/ અસંખ્ય-પ્રદેશ વીર્ય-અસંખે, યોગ અ-સંખિત કંખે રે ! પુદ્ગલ-ગણ તિણે સુ-વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે-વીરોડા. ઉત્કૃષ્ટ-વીર્ય-નિવેશે, યોગ-ક્રિયા નવિ પેસે રે ! યોગણી ધ્રુવતાને લેશે, આતમ-શક્તિ ન બેસે રે-વીરની કામ-વીર્યવંશે; જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે ! શૂરપણે આતમ-ઉપયોગી, થાય તેહ અયો ગી રે-વીર/પા. વીરપણું તે આતમ-ઠાણે, જાણ્યું તમ-ચી વાણે રે | ધ્યાન-વિનાણે શક્તિ-પ્રમાણે, નિજ ધ્રુવ-પદ પહિચાણે રે-વીરદાદા. આલંબન–સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભોગે રે ! અક્ષય-દર્શન-જ્ઞાન-વૈરાગ્ય, આનંદઘન પ્રભુ જાગે રે-વીરll૭ના ૧. મિથ્યા મોહના અંધકારનો ભય ૨. જીતનું નગારું ૩. ઉપયોગ જન્ય ૪. ઉત્કૃષ્ટ વીર્યના સ્થાને ૫. ધ્યાનના વિજ્ઞાનથી, ૬. પોતાના ધ્રુવઃશાશ્વતઃપદ=સ્થાન મોક્ષને ૭ પર પરિણતિના ઘટાડાની સાથે આલંબન અને સાધનને જે છોડે અને અખૂટ જ્ઞાન-દર્શન વૈરાગ્યમાં લીન રહે તે આનંદથી ઘન-સંપૂર્ણ-આત્મરૂપ પ્રભુ જાગે-અનુભવતા ગમ્ય થાય (સાતમી ગાથાનો અર્થ).. (૧૦)

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100