Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 87
________________ દર્શન જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વીરતા રે, મહાપદ શોભિત ભાવી ભાસે રે; વાસે રે ત્રિભુવન જનમન ભાયણા રેટા વીર-ધીર કોટિર કૃપારસનો નિધિ રે, પરમાનંદ પયોદ વ્યાપે રે, આપે રે નિજ સંપદ કુળ યોગ્યતા રે ૯. બંધ-ઉદય-સત્તાદિક ભાવાભાવથી રે, ત્રિવિધ વીરતા જાસ જાણી રે; આણી રે ત્રિપદીરૂપે ગણધરે રે ! ૧૮ll ઠાણગ જાણગ ગુણઠાણક ત્રિસું વિધિ રે, કાઢ્યા જેણે ત્રિદોષ પોષો રે; શોષો રે રોષ-તોષ કીધા તેને રે ||૧૧|| સહજ-સ્વભાવ સુધારસ સેચનવૃષ્ટિથી રે, ત્રિવિધ તાપનો નાશ હોવે રે; જોવે રે ત્રિભુવન ભાવ સ્વભાવથી રે ૧૨ા. જ્ઞાનવિમલ ગુણ-મણિ-રોહણ-ભૂધરા રે, જય જય તું ભગવાન ગાયા રે; દાયક રે અખય અનંત સુખનો સદા રે ૧૩

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100