Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
વિણે કર્તા: શ્રી આનંદઘનજી મ. Kિ
(પંથડો નિહાળું રે બીજા જિન તણોએ દેશી) ચરમ-જિણે સર વિગત સ્વરૂપનું ભાવું કેમ સ્વરૂપ ? / સાકારી વિણ-ધ્યાન ન સંભવે રે, એ અ-વિકાર અ-રૂપ-ચરમ૧| આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ / અસંખ ઉફકોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ-ચરમ આરા સુખમ નામકરમ નિરાકાર જે રે, તેહ ભેદ નહિ અંત નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અ-ભેદ અનંત–ચરમ૩| રૂપ નહિ કંઈયે બંધન ઘટયું રે, બંધન મોક્ષ ન કોય ! બંધ મોખ વિણ સાદિ અનંતનું રે, ભંગ સંગ કેમ હોય ચરમ જા. દ્રવ્ય વિના તેમ સત્તા નવી લહે રે, સત્તા વિણ શ્યો રૂપ?. રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે ? ભાવું અ-કલ સ-રૂપ-ચરમ //પા આત્મતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદાભેદ | તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધિ-પ્રતિષેધ–ચરમ, Ill અંતિમ ભવ-ગણહે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ છે તઇએ આનંદઘન પામશું રે, આતમરૂપ અનૂપ-ચરમ //કલા
(૭૧)

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100