Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 99
________________ eતા કહી જિન ભક્તિએ જે ન સીધું, તે બીજા કશાથી ન સીઝે. અરિહંત મળ્યા પછી અરિહંતની કદર કેટલી એમની પાછળ ઘેલા થઈ જઈએ ખરા ? ''નિગોદમાં થી અહીં સુધી ઉંચે આવ્યા એ છે અરિહંતની કૃપાથી" આ ભાવથી ભગવંત પરનો કૃતજ્ઞત્તા ભાવ જીવંત રાખો. જૈનધર્મનું ભવાંતરમાં રિઝર્વેશન કરાવવું હોય તો અરિહંતની પાછળ પાગલ બની જાવ. હું છુ પરમાત્માની વંદનામાં એકાકારતા એ મહાયોગ છે. હું ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજયપાદ આચાર્ય | શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100