________________
કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાવેદનીય સુખ પાવે, શુભવીર વચન રસ ગાવે રે;
મહાવીર પ્રભુ ....૮ T કર્તા: શ્રી આનંદઘનજી પી.
(રાગ-ધન્યાશ્રી) વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગું રે | મિથ્યા-મોહ-તિમિર-ભય ભાંજે, જીત નગારું વાજે રે-વીર/૧ છઉમલ્થ-વીર્ય લે શ્યા-સંગે, અભિસંધિજ-મતિ અંગે રે | સૂક્ષ્મ-ધૂલ-ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે-વીરની રા/ અસંખ્ય-પ્રદેશ વીર્ય-અસંખે, યોગ અ-સંખિત કંખે રે ! પુદ્ગલ-ગણ તિણે સુ-વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે-વીરોડા. ઉત્કૃષ્ટ-વીર્ય-નિવેશે, યોગ-ક્રિયા નવિ પેસે રે ! યોગણી ધ્રુવતાને લેશે, આતમ-શક્તિ ન બેસે રે-વીરની કામ-વીર્યવંશે; જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે ! શૂરપણે આતમ-ઉપયોગી, થાય તેહ અયો ગી રે-વીર/પા. વીરપણું તે આતમ-ઠાણે, જાણ્યું તમ-ચી વાણે રે | ધ્યાન-વિનાણે શક્તિ-પ્રમાણે, નિજ ધ્રુવ-પદ પહિચાણે રે-વીરદાદા. આલંબન–સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભોગે રે ! અક્ષય-દર્શન-જ્ઞાન-વૈરાગ્ય, આનંદઘન પ્રભુ જાગે રે-વીરll૭ના ૧. મિથ્યા મોહના અંધકારનો ભય ૨. જીતનું નગારું ૩. ઉપયોગ જન્ય ૪. ઉત્કૃષ્ટ વીર્યના સ્થાને ૫. ધ્યાનના વિજ્ઞાનથી, ૬. પોતાના ધ્રુવઃશાશ્વતઃપદ=સ્થાન મોક્ષને ૭ પર પરિણતિના ઘટાડાની સાથે આલંબન અને સાધનને જે છોડે અને અખૂટ જ્ઞાન-દર્શન વૈરાગ્યમાં લીન રહે તે આનંદથી ઘન-સંપૂર્ણ-આત્મરૂપ પ્રભુ જાગે-અનુભવતા ગમ્ય થાય (સાતમી ગાથાનો અર્થ)..
(૧૦)