Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
કર્તા : ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.
સિદ્ધારથ રાયકુલ તિલોએ, ત્રિશલા માત મલ્હાર તો । અવનીતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર -જો જિન વીરજી એ.
||૧||
તાર—જયો ||૨||
મેં અપ૨ાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર તો । તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહા૨ાજ તો । આવ્યાને ઉવેખશો એ, તો કિમ રહેશે લાજ–જયો |||| ક૨મ 'અલુંજણ આકરાં એ, જન્મ-મરણ જંજાલ તો । હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ દયાલ–જયો II૪॥ આજ મનોરથ મુજ ફલ્યા રે, નાઠાં દુ:ખ-દંદોલ તો । તૂછ્યો જિન ચોવીસમો રે, પ્રગટ્યા પુણ્ય કલ્લોલ–જયો III) ભવે ભવે વિનય તુમારડો એ, ભાવ-ભક્તિ તુમ પાય તો I દેવ દયા કરી દીજીયે એ, બોધિ-બીજ સુપસાય—જયો૦ ॥૬॥
૧. કઠોર
૬૮

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100