Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
શુદ્ધ-ધરમ ન જાણે નય-ઠાંણે પરિમાણ જો, વાતલડી વિગતા લીયે જગ-જન ભોલાવ્યા રે લો | જિન પરમ-અહિંસક ભાર વિના નહિ સિદ્ધિ જો, બાહ્ય-નિમિત્તે રાચી આતિમ રોલર્વે રે લો. |all. પ્રભુ પંચમ-આરે દક્ષિણ ભારત મઝારિ જો, તે નરને સમકિતની સંપત્તિ દોહિલી રે લો | જે જિન ગુણ રાચું મન સાચે મહારાજ જો, તે જનને શિવ સંપત્તિ પ્રાપ્તિ સોહિલી રે લો. ૪ll સંધ સુખકરા શ્રાવક દીવતણા દાતાર જો, સદ્ગુરૂ સેવા સારે મન સુધે ભલી રે લો | અઢાર ચોવીસ કહે ગણી જગજીવન ગણ ધારજો, વીર નિણંદ વિનવતાં મન આસ્થા ફલી રે લો. પી
કર્તા શ્રી જિનહર્ષજી મ.
(રાગ-કેદારો-બિહાગડો) મેં જાણ્યું નહિ ભવ-દુઃખ એ સો રે હો ! મોહ-મગ્ન માયામેં ખૂતો, નિજ-ભવ હારે કોઈ–મેં૦ ||૧|| જન્મ-મરણ ગર્ભવાસ અશુચિમેં, રહેવો સહેવો સોઈ | ભૂખ-તૃષા પરવશ-બંધન ટાર શકે ન કોઈ–મેં૦ |રા છેદન-ભેદન કુંભીપાચન, ખ૨ વૈતરણી તો ઈ | કોઈ છુરાઈ શક્યો નહિ વે દુઃખ, "મેં સર ભરીયાં રોઈ–મેં /૩ સબહી સગાઈ જગત ઠગાઈ, સ્વારથ કે સબ કોઈ | એક જિનહર્ષ ચરમ જિનવરકો, શરણ દિયામેં ઢોઈ–મેં Ill
'. રોઈને સર = તળાવો ભર્યા, એટલે તળાવ ભરાય એટલા આંસુથી હું રોયો. (ત્રીજી ગાથાની ચોથી લીટીનો અર્થ)
(૬૪)

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100