Book Title: Prachin Gujarati Sahityama Vrutta Rachna
Author(s): Bhogilal Jaychand Sandesara
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ પ્રા. શૂ. સાહિત્યમાં વૃત્તરચના [ ૨૦ પચીસીનું જ કાવ્ય છે. એનેા કાવ્યબંધ દૂહા, ચેપાઈ, ભુજંગી, દેશી અને ખેલી વડે બંધાયેલે છે. તેમાંથી ભુજંગી જોઇ એ. ઉધાની સખી ચિત્રલેખા સરસ્વતીની આરાધના કરવાના વિચાર કરે છે, એ પ્રસંગનું વર્ણન છે— ચિત્ત જે તત્ત વિદ્યા કહીજઇ, હાઈ પાસિ તે દાસી થા અ લીજ'; નિશિવાસરે તાસ અ ન્યાસ કીજ, અવિન્યાસ વીમાસતે કાજ સીઝ. વિમાસી યનું ચિત્તનું સા કુમારી, ભણી ભારતી વાર તેણે પધારી; થૈયોટિસ પા પ્રખાડી, ૨૦ કરી વીનતી દીન થૈ હાથ જોડી. ૨૧ કવિ વિષ્ણુદ!સ ભીમે સં. ૧૫૪૧ માં એદેવના ‘ હિરલીલાવિવેક’ને અનુસરીને ‘હરિલીલાપેડશકલા' એ નામથી ભાગવતને સારાહાર કર્યાં છે, તથા સં. ૧૫૪૬માં કૃષ્ણમિશ્રના ‘પ્રમેાધચન્દ્રોદય’ નાટકના ‘ પ્રખેાધપ્રકાશ' નામથી ગૂજરાતી પદ્યાનુવાદ કર્યાં છે. એ અન્ને કૃતિઓમાં ભુજંગપ્રયાતને પ્રયાગ મળે છે. ‘હરિલીલા'માં— અરે સાંભલુ પુત્ર ! સાચુ સંકેત, યે કારણું બંધ નઇ મેાક્ષ થાડા માહિ કરૢ વિચાર હરિ સત્યસ્વરૂપ સંસાર કૂ. ૨૨ હેત; રૂ′, ‘પ્રમાધપ્રકાશ’માં હરિભક્તિ કારણિ અવતાર એવ, પ્રગટ્યા થાંભ ફાડી નરસિંહ દેવ; ૨૦. મૂળ પ્રતમાં અક્ષરે ખૂટે છે. ૨૧. ‘ઉષાહરણ,’ પંક્તિ ૧૩૪-૩૭ ૨૨. ‘હિરલીલાષાડશકલા' ( સ. શ્રી. અખાલાલ નની), પૃ. ૬૪ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98