Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 49
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૪૯ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : બાર ભાવના અંતર્ગત સંવર ભાવનાનું સ્વરૂપ 1 પારૂલબેન ભરતદ્રુમાર ગાંધી [બી.એ.માં સુવર્ણચંદ્રક સાથે એમ.એ. કરનાર પારૂલબેન જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. ઘણા સામયિકોમાં લેખ લખે છે. સાહિત્ય સમારોહમાં શોધ નિબંધો રજૂ કરે છે. પત્રકારત્વના ત્રણ એવૉર્ડ સાથે અનેક ઇનામો જીત્યા છે.] પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક NR પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક 8 પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત ઃ બીર સંવર ભાવનાનો અર્થ અંદર આવતું નથી. તે જ પ્રમાણે ચારે તરફથી યોગ-અવિરતિ- ? ઠાણાંગજી સૂત્રમાં સંવરનો અર્થ કરતાં કહ્યું છે કે કષાય-મિથ્યાત્વ- ઈન્દ્રિય-૨૫ ક્રિયા-અવ્રત-પ્રમાદ-આ સંવરણ જીવતડાગે કર્મજલસ્ય નિરોધનું સંવર:' રૌદ્રધ્યાન આદિ આશ્રવ દ્વારોને બંધ કરવાથી સંવરવાન આત્મામાં અર્થાત્ જીવરૂપી તળાવમાં આવતા કર્મરૂપી જળનો નિરોધ કર્યદ્રવ્યનો પ્રવેશ થતો નથી. કરવો તેને સંવર કહેવાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે – સંવરના પ્રકાર આશ્રવનિરોધ: સંવર: | અર્થાત્ આશ્રવનો નિરોધ એ સંવર છે. • સંવરના વીસ ભેદ-સમકિત, વ્રત-પ્રત્યાખ્યાન, અપ્રમાદ, ૐ જે ધર્મક્રિયાઓ દ્વારા આત્મામાં આવતા કર્મોને રોકાય છે તે અકષાય, શુભ યોગ, અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય- ૐ ધર્મક્રિયાઓને સંવર કહેવાય છે. કર્મો આત્મા સાથે ચોંટે એ પાલન, અપરિગ્રહ, કાન-આંખ-નાક-જીભ અને ચામડી પાંચ હૈ પુ આશ્રવ, એને અટકાવવા તે સંવર. સંવર આશ્રવનો વિરોધી શબ્દ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો, મન-વચન-કાયાને શુભમાં પ્રવર્તાવવા, જુ $ છે. ઘરમાં આવતા કચરાને રોકવા બારી-બારણાને બંધ કરવારૂપ ભંડ-ઉપકરણ યત્નાએ લેવા મૂકવા, શુચિ-કુસગ્ન ન કરે તે. હું કૅ પ્રક્રિયા એ સંવર. મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિને યોગ • સંવરના વિસ્તારથી ૫૭ ભેદ છે–ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દસ શું કહેવાય છે. યોગ દ્વારા કર્મો આત્મા સાથે સંબંધિત થાય છે. યતિધર્મ, બાર ભાવના (અનુપ્રેક્ષા), બાવીસ પરિષહ જય, પાંચ ? હું મન-વચન-કાયાના અશુભ યોગની પ્રવૃત્તિને અટકાવવી તે સંવર ચારિત્ર. આ ૫૭ ભેદ નવતત્ત્વમાં વિસ્તારથી બતાવ્યા છે, તે હું હું આરાધના છે. સંવરના બે પ્રકાર છે: જિજ્ઞાસુઓને ત્યાં જોવા વિનંતી. ૧. દ્રવ્ય સંવર - કર્મયુગલોના પ્રવેશને બંધ કરવા, આવતા સંવરના જે ૫૭ પ્રકાર બતાવ્યા તે આશ્રવને રોકવાના સિધ્ધ છે કર્મોને અટકાવવા તે દ્રવ્ય સંવર છે. ઉપાય છે. આ પ્રકારોને જીવનમાં આચારવંત બનાવવાથી ? ૨. ભવ્ય સંવર – સંસારના કારણરૂપ આત્માના પરિણામ આત્મજાગૃતિ વધે છે. જાગૃત આત્મા જ સમ્યમ્ આરાધના દ્વારા હૈ તેનો ત્યાગ તે ભાવ સંવર છે. પોતાના આત્માને પરમાત્મા બનાવી શકે છે. આ ઉપરાંત ૧૭ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી શાંતસુધારસમાં જણાવે છે કે- પ્રકારના સંયમ ધર્મના આચરણ દ્વારા, પાંચ વ્રતની આરાધનાથી, BE યેન કેન યઃ ઇહાશ્રવરોધ : સમ્ભવત્તિયતમીપયિકેના પાંચ ઈન્દ્રિયો પર સંયમ રાખી ધર્મારાધના કરવાથી સંવરની ? આદ્રિયસ્વ વિનયોદ્યતચેતાસ્તષદાન્તરદશા પરિભાવ્યા, આરાધના થઈ શકે. વિષયસુખોમાં દુ :ખના દર્શન કરવાથી હું હે આત્મન ! જે જે ઉપાયો વડે ચોક્કસ આશ્રવોનો નિરોધ વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય છે જેનાથી આશ્રવને અટકાવી શકાય. શું થાય તે તે ઉપાયોને અંતર્દષ્ટિથી વિચારીને ઉલ્લાસિત ભાવથી સંસારની ઈચ્છાનો ઉચ્છેદ એ જ તાત્ત્વિક વૈરાગ્ય છે. વિષય ? ૬ તું આદર કર. અર્થાત્ ક્યા ક્યા પ્રકારની પરિણતિ-વૃત્તિ- વૈરાગ્યના ઉપાયો બતાવતા પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કેહું પ્રવૃત્તિથી ક્યા પ્રકારના કર્મનો આશ્રવ થાય છે તે જાણીને તે તે દેશ-કુલ-દેહ-વિજ્ઞાનાયુર્બલભોગભૂતિ વૈષમ્યમ્ | 8 કર્મોના આશ્રવને રોકવા માટે જે ઉપાયો જ્ઞાનીઓએ બતાવ્યા દૃષ્ટવા કથમિહ વિદુષો ભવસંસારે રતિર્ભવતિ | હોય તે અંતર્દષ્ટિથી નક્કી કરી ઉલ્લાસિત ભાવે આદરવા જોઈએ. અર્થાત્ દેશ, કુળ, શરીર, જ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને ૐ સંવર જ જીવનો મોટામાં મોટો હિતેચ્છુ છે, કારણ તે જ આત્માના વૈભવની વિષમતા જોઈને વિદ્વાનોને આ ભવસંસારમાં કઈ રીતે હૈં જ્ઞાનાદિ સંપત્તિને લૂંટી લેનારા, આત્માના સ્વરૂપને બગાડનારા, રતિ થઈ શકે? (ન જ થાય). આ બધી વિષમતાઓ રાગ-દ્વેષ, Ė આત્માને ચાર ગતિના ચોગાનમાં વિવિધ પ્રકારનો વેષ હર્ષ-શોક, રતિ-અરતિ, ઈર્ષા-અસૂયા, સ્વોતકર્ષ-પરોપકર્ષ આદિ કં ભજવવાની ફરજ પાડનારા, નરક-નિગોદમાં લઈ જનારા કર્મોને અનેક પ્રકારના દોષોને ઉત્પન્ન કરીને જીવોને પીડા આપે છે. આના આત્મામાં આવતા રોકે છે. સરોવરના ઉઘાડા દ્વારોમાંથી ચારે ઉપર યોગ્ય રીતે ચિંતન-મનન થાય તો વૈરાગ્ય અવશ્ય પ્રાપ્ત $ તરફ પાણી પ્રવેશે છે. પરંતુ તે દ્વારોને બંધ કર્યા પછી હે જે પાણી થાય. આ ઉપરાંત ચાર કષાય ક્રોધ-માન-માયા અને લોભને હું પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કાર પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવતઃ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148