Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 86
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૮૬ ૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : વીર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બાર ૬ કોઈકે કહ્યું છે કે જેટલા ત્રસ (હાલતા ચાલતા) જીવો છે એ રસ ઝરે છે જેને સુધારસ કહે છે. સુધારસના અનુભવ પછી જ ૬ છે ઝગડે છે. પરંતુ વૃક્ષો આપસમાં ઝઘડતા નથી કારણ કે વૃક્ષો સાધકને આત્માનો અનુભવ થાય છે. સુધારસનું ટપકવું એ એક છું હું સ્થિર છે. અગત્યનો પડાવ છે. આ બધી અનુભૂતિઓને નિશ્ચિત ઢાંચામાં - આ ગ્રંથના નામમાં સુધારસ શબ્દ બહુ અગત્યનો છે. સાધના ઢાળી શકાય નહીં. પહેલાં ગંધ પછી નાદ, પછી જ્યોતિ એમ હૈ દરમ્યાન આત્મસાધકના મુખમાં યુગુલામાંથી મીઠો રસ ઝરે એને ક્રમબદ્ધ હોય કે ન પણ હોય. આ અનુભૂતિઓ અક્રમ પણ હોઈ સુધારસ કહે છે. આત્માના અનુભવ પહેલાની આ અવસ્થા છે. શકે અને ક્રમબદ્ધ પણ હોઈ શકે ! યોગની ભાષામાં આ ૐ આત્માના અનુભવનું વર્ણન થઈ શકતું નથી પરંતુ એની પહેલાંની અનુભૂતિઓનો સમાવેશ ‘પ્રત્યાહાર'માં થઈ શકે. કું અવસ્થા એટલે કે સુધારસનું ટપકવું એનું વર્ણન થઈ શકે છે, ૧૬મી ભાવના, માધ્યસ્થ ભાવનાના શ્લોક નં. ૮નો કું $ માટે જ ઉપાધ્યાય વિનયવિજયજીએ ગ્રંથના નામમાં સુધારસ શબ્દ ભાવાનુવાદ આ પ્રમાણે છે: હું પ્રયોજ્યો છે. અમૃતરસ શબ્દ પ્રયોજ્યો નથી. સુધારસના “પરબ્રહ્મ પ્રાપ્તિના પરમ સાધનરૂપ ઉદાસીન ભાવ કે જે હું હું અનુભવને કારણે સાધક શાંતિનો અનુભવ કરે છે માટે મારી કેવળજ્ઞાનને ઊજાગર કરે છે એને માટે “શાંત સુધારસનું પાન ૩ દૃષ્ટિએ ગ્રંથનું નામ “શાંત સુધારસ' રાખ્યું હશે ! કર.” આ શ્લોકમાં ગાન કર શબ્દ નથી વાપર્યો. હું શ્રીમદ્ રાજચંદ્રજીએ વચનામૃતના પત્ર નં. ૪૭૧માં લખ્યું છેઃ પાંચમી ભાવના, અન્યત્ત્વ ભાવનાના ગીત નં. ૮ નો અનુવાદ ૬ “આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વરસે છે તે એક આ પ્રમાણે છે : ૐ અપૂર્વ આધાર છે. આત્માની નજીક લઈ જનારો અનુભવ છે.” “આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપને શાંત કરવા સુધારસનું 8 યોગસાધનામાં પણ ખેચરી મુદ્રા દ્વારા સુધારસનો અનુભવ પાન કર.” ૪ થઈ શકે છે. શ્રીમદ્ રાજચંદ્રને સમર્પિત સાયલા આશ્રમમાં પણ આનંદઘનજીના એક પદમાં પણ સુધારસનો ઉલ્લેખ છે૬. સાધકને ચકાસ્યા પછી સુધારસનો અનુભવ થઈ શકે એવી પ્રક્રિયા આશા ઔરન કી ક્યા કીજે જ્ઞાનસુધારસ પીજે. હું શિખવાડે છે. આ પ્રક્રિયામાં ખેચરી મુદ્રા નથી પણ બીજી કોઈ આત્મસાધના મન દ્વારા જ થાય છે પરંતુ સ્થિર બેસવા માટે ? E પ્રક્રિયા છે એવું એમનું કહેવું છે. આ પ્રક્રિયા શ્રીમદ્ રાજચંદ્રના શરીરને તૈયાર કરવું પડે છે. નવમી ભાવના, નિર્જરા ભાવનાના હું આત્મીય અને એમના પ્રત્યે સખાભક્તિ ધરાવતા શ્રી ચોથા અને પાંચમા શ્લોકમાં ૧૨ પ્રકારના તપની વાત કરી છે – ૬ ૬ સોભાગ્યભાઈને એમના પિતાશ્રીએ શિખવાડી હતી. એમના ૬ બાહ્યતપ અને ૬ આત્યંતર તપ. જેની વિગત નીચે મુજબ છે- ૨ હું પિતાશ્રીને આ પ્રક્રિયા રાજસ્થાનના કોઈક જૈન સાધુ પાસેથી આહારસંયમ - ૧. અનશન ૨. ઊણોદરી ૩. દ્રવ્યસંક્ષેપ { પ્રાપ્ત થઈ હતી. સાયલા આશ્રમના મત મુજબ આ પ્રક્રિયા ૪. રસત્યાગ હું ભગવાન મહાવીરના સમયમાં સાધુઓમાં પ્રચલિત હતી. શ્રીમદ્ શરીરસંયમ - ૫. કાયકલેશ (કાયાને કેળવવી,કચડવી નહીં) હું રાજચંદ્ર પણ આ પ્રક્રિયા જાણતા હતા એવો એમનો મત છે. ઈન્દ્રિયસંયમ – ૬, સંલીનતા, ૭. પશ્ચાતાપ, ૮. વિનય, - આત્મસાધના દરમ્યાન સાધકનું શરીર સ્થિર હોય છે. વાણી ૯, વૈયાવચ્ચ, ૧૦. સ્વાધ્યાય. E મૌન હોય છે અને મન સ્થિર થઈ સૂક્ષ્મ જગતમાં પ્રવેશે છે ત્યારે મનઃસંયમ - ૧૧. ધ્યાન, ૧૨. કાયોત્સર્ગકે સાધકને ઘણા અનુભવો થાય છે. અનુભવી સાધકોના મતે ઈન્દ્રિયો અને વિષયોનો સંયોગ થવાથી સુખ ઉપજે છે પરંતુ કે સાધકને દિવ્ય ગંધનો અનુભવ થાય છે. સાધકને દિવ્ય નાદ એ સુખ અલ્પકાલીન છે, પરાધીન છે અને મનને ચંચળ બનાવનારું છું સંભળાય છે જેને અનાહત નાદ કહે છે. સૂફી પરંપરામાં આ છે, જ્યારે શાશ્વત સ્વાધીન અને મનને શાંત બનાવનારું સુખ તો હું ? નાદને નાદે આસમાની કહે છે. સાધકને બંધ આંખે જ્યોતિના આત્મભાવમાં સ્થિર થવાથી જ મળે છે એવું મનને સમજાવી ? ૬ દર્શન થાય છે. ક્યારેક પોતાની પરંપરાના આચાર્યો, સિદ્ધો કે આત્મસાધના કરવા તૈયાર કરવું એ જ પહેલી છ ભાવનાનો ઉદ્દેશ ૪ ૐ મૂળ પુરુષના પણ બંધ આંખે દર્શન થાય છે. ક્યારેક સૂર્ય, ચંદ્ર, છે. છું તારા આદિના પણ બંધ આંખે દર્શન થાય છે. રવિભાણ જેમ કૂવા પરની ગરગડી ઉપર રસ્સી દ્વારા પાણી ખેંચાવાથી શું ge સંપ્રદાયના ભીમ સાહેબ પોતાના શિષ્ય દાસી જીવણને કહે ગરગડા ઉપર નિશાન પડી જાય છે તેમ સતત અભ્યાસથી, શe ભાવનાઓના ઘૂંટનથી જડમતિ પણ સુજાન થઈ શકે છે! જીવણ જીવને ત્યાં રાખીએ વાગે અનહદ તૂરાં રે સંક્ષિપ્તમાં દરેક ભાવનાનું વિવરણ કરીશ. ઝલમલ જ્યોતું ઝળહળે વરસે નિર્મલ નૂરા રે. ૧. પહેલી ભાવના-અનિત્ય ભાવના આ સંસારમાં બધું અનિત્ય છે. હું આ પંક્તિઓમાં પણ મનને અનાહત નાદ અને બંધ આંખે શરીર, સંપત્તિ, વિષયસુખ, રિદ્ધિ-સિદ્ધિ અને અનુત્તર દેવલોકનું છે દેખાતા પ્રકાશમાં સ્થિર રાખવાનું કહે છે. સુખ પણ અનિત્ય છે માટે અનિત્યનો મોહ રાખો નહીં. સાધકને સાધના દરમ્યાન શરીરમાં શીતળતા અને ૨. બીજી ભાવના-અશરણ ભાવના મોત જ નિશ્ચિત અને અનિશ્ચિત હૈ હલકાપનનો અનુભવ થાય છે. છેલ્લે સાધકના મુખમાં મીઠો છે. મોત આવશે એ નિશ્ચિત છે પણ ક્યારે આવશે એની ખબર છું. પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક 3 પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક શાક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148