Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૯૪ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : : અહીં ભાવના યોગમાં ચિંતનનો જ અધ્યાત્મ સાધન તરીકે ભીવતોનું ધ્યાત્મિક વર્ગીકરણ ૐ ઉપયોગ જોઈ શકાય છે. પ્રત્યેક અધ્યાત્મ સાધનમાં કોઈ ને કોઈ રીતે ચિંતનનો (અનુસંધાન પૃષ્ઠ ૮૭થી ચાલુ) BE વિનિયોગ થયો જ છે. અધોલોક, આ સૃષ્ટિની રચના એટલે બે હાથ કમર ઉપર રાખીને, BE વેિદાંતનો પ્રધાન સાધનપથ છે – શ્રવણ, મનન અને નિદિધ્યાસન! પહોળા પગ રાખીને ટટ્ટાર ઊભેલો પુરુષ. ઊદ્ગલોકના છેડે આ મનન શું છે? ચિંતનનું જ એક સ્વરૂપ છે. અહીં મહાવાક્ય સિદ્ધશિલા છે જેમાં અનંત સિદ્ધ આત્માઓ કાયમી નિવાસ કરે ૐ વિવેક અને તદનુરૂપ આત્મચિંતન તે જ મનન છે. આત્મચિંતન છે. કાલ, પુરુષાર્થ, સ્વભાવ, પ્રારબ્ધ અને ભવિતવ્યતા રૂપી છે પણ એક સ્વરૂપે ચિંતન પણ છે જ! વાજીંત્રના તાલ પર નાચતા, ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરનાર, - વૈષ્ણવ પરંપરામાં ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું જીવાત્મા અને પુદ્ગલ માટે આ લોક રંગમંડપ છે. લોક સીમિત ૬ ૐ ચિંતન, ગુણ ચિંતન, નામ ચિંતન આદિ ચિંતનના સ્વરૂપની જ છે. લોકની બહાર અલોક છે તે અસીમિત છે. લોકના ટપકા કે સાધના થાય છે અને ચિંતનને આધારે સાધક પોતાના ઈષ્ટ જેટલા ભાગમાં આપણી આ પૃથ્વી છે. આ વિચારવાથી આપણને BE સુધી પહોંચે છે. ચિંતનનો આવો મહિમા છે. આ એક સત્ય છે. આપણી ક્ષુદ્રતાનું ભાન થાય છે જે અહંકાર ઓગાળવામાં કે “માનવી જેવું વિચારે છે, તેવો તે થતો જાય છે.” સહાયક બને છે. હું ચિત્તનો અને તદનુસાર ચિંતનનો આવો મહિમા છે, ચિંતનનું ૧૨. બારમી ભાવના-બોધિદુર્લભ ભાવના સાધકે મનમાં ઘૂંટવાનું 9 આવું સામર્થ્ય છે. છે કે સામાન્ય રીતે જીવન માનપાન અને ખાનપાનમાં જ વિતે હું અહીં આ ભાવના યોગ શું છે? ભાવના યોગ એક સ્વરૂપે છે. મહાન પુણ્યોદયે મનુષ્ય જન્મ મળ્યો છે. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ છે ચિંતન જ છે. ચિંતન દ્વારા ચિત્તને અને તદનુસાર જીવનને અને સદ્ગુરુનો સંયોગ દુર્લભ છે. જગતમાં મતમતાંતર ઘણાં છે. આવા ૐ બદલવાનો આ ઉપક્રમ છે. બધા વિવાદોમાં પડ્યા વિના આત્મસાધના કરવાની છે. કે વેદાંતમાં આત્મસ્વરૂપનું ચિંતન કરતાં કરતાં આત્મા સુધી આ ભાવનાના ૬ઠ્ઠા શ્લોકમાં કહે છે યુવાનીમાં જ આરાધના #ાદ પહોંચાય છે. ભક્તિમાર્ગમાં ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતાં કર. મરતાં પહેલાં બોધદર્શન પ્રાપ્ત કરી લે. $ કરતાં સાધક ભગવાન સુધી પહોંચે છે. ૧૩. મૈત્રી ભાવના, ૧૪. પ્રમોદ ભાવના, ૧૫. કારુણ્ય ભાવના યોગમાં પણ ચિંતનના સામર્થ્યનો વિનિયોગ થયો છે. ભાવના, ૧૬. માધ્યસ્થ ભાવના. બીજી પણ એક વાતનો ખ્યાલ રાખવો જોઈએ. અનુકુળ ચિંતન અન્ય વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તવું એ દર્શાવતી આ ; છે અધ્યાત્મ યાત્રામાં સહાયક બને છે, તેમ પ્રતિકૂળ ચિંતન અધ્યાત્મ ભાવનાઓ છે. - યાત્રામાં બાધારૂપ પણ બની શકે છે. અહીં શ્રીમદ્ ભગવદ્ આ ભાવનાઓ સ્પ્રીંગબોર્ડ જેવી છે. એમનું અવલંબન લઈ ? મેં ગીતામાં ભગવાનની વાણી આ જ દર્શાવે છે. ચૈતન્યના વિરાટ મહાસાગરમાં છલાંગ મારવાની છે. મૈત્રીનું ચિંતન મૈત્રી તરફ અને દ્વેષનું ચિંતન દ્વેષ તરફ દોરી આ ગ્રંથના મંગલાચરણના બીજા શ્લોકમાં કહે છે: જ જાય છે. ‘તમે ભલે પંડિત હો, વિદ્વાન હો પણ જો આ ભાવનાઓથી પણ અહી આ ભાવના યોગમાં શું સિદ્ધ કરવાનું છે ? શું સિદ્ધ મને રેજિત થયું નથી તો શાંત સુધારસ વિના મોહવિષાદરૂપી ૬ થાય છે? માનવચિત્તનું બંધારણ એવું છે કે વ્યક્તિ જે પ્રકારની વિષથી વ્યાકુળ એવા જગતમાં સુખ નહી મળે. ૬ ભાવનાથી પોતાને ભાવિત કરે છે. તે રૂપમાં તે બદલાઈ જાય આ ગ્રંથના મંગલાચરણના ચોથા શ્લોકમાં કહે છે . દે છે. જેવી ભાવના તેવો કર્મબંધ! ‘ભાવનાઓને ચિત્તમાં ધારણ કરો (માત્ર ગાન નહીં) જેથી મોહનું મેં કે આ દ્વાદશ ભાવનાથી કર્મબંધ શિથીલ થાય છે અને આચ્છાદન દૂર થશે અને સમતાની વેલ પુનઃ નવપલ્લવિત થશે. 8 આત્મજ્ઞાનનો માર્ગ પ્રશસ્ત બને છે. આ ગ્રંથના મંગલાચરણના છઠ્ઠા શ્લોકમાં કહે છે, “આ હું અનિત્ય આદિ દ્વાદશ ભાવનાઓ અનુપ્રેક્ષા પણ કહેવાય છે. ભાવનાઓ સમ્યવાણીના ચિત્તમાં જ રહે છે.' 3 જૈન શાસ્ત્રોમાં આ દ્વાદશ ભાવનાઓનું કથન સંવર તત્ત્વની આ ૧૬ ભાવનાઓનો સાર નીચેની પંક્તિઓ દ્વારા વ્યક્ત કરું છું. - અંતર્ગત કરવામાં આવેલ છે. સંવર એટલે જીવ તરફ આવતા ધોળાને કાળું કરે એવા હોય અનેક હૂં કર્મપ્રવાહને રોકવો. સંવર આશ્રવનો નિરોધ છે. આમ છતાં આ કાળાને ધોળું કરે એવા લાખે એક. દ્વાદશ ભાવનાનો પ્રવાહ નિર્જરા સુધી પણ પહોંચે છે, કારણ કે સ્થિર થયા જે ભીતરે ન કરે વાદવિવાદ શું સંવર અને નિર્જરા સર્વથા ભિન્ન નથી. સંવર અને નિર્જરા પરસ્પર અંતર્મુખી વહેણમાં સુણે અનાહત નાદ પૂરક અને અન્યોન્ય સહાયક પણ બને છે. સ્થિર થયા જે ભીતરે ન કરે વિધિવિધાન, ૪ આમ બંધ તરફથી મોક્ષ તરફ જવા માટે જૈનધર્મમાં અનેક સાક્ષી ભાવે નિરખે પંકે કમલ સમાન શું સાધનાઓનું કથન છે. તદનુસાર આ ભાવના યોગ પણ એક સ્થિર થયા જે ભીતરે, કરે સુધારસપાન કું સમર્થ સાધના છે. ઝંખ ઝાંખી પરમની મસ્તીમાં ગુલતાન. * * પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક = પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન: જીવન : બીર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવતો : બીર ભાવતા વિશેષુક # પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષાંક & પ્રબુદ્ધ જીવન : બીર 9 પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કદ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કાર પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148