Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 92
________________ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૯૨ % પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ળ ઓગસ્ટ ૨૦૧૬ પર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : ભાવનાયોગ અને આત્મસાધના ભાણદેવજી . જીવ : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિરોષક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક BN પ્રબુદ્ધ [આધ્યાત્મપથના પથિક વિદ્વાન લેખક યોગાચાર્ય છે. યોગ અને તત્ત્વજ્ઞાનના પ્રચાર અર્થે વિદેશ ભ્રમણ કર્યું છે. લગભગ ૩૫ પુસ્તકોના કર્તા છે. સૌરાષ્ટ્રમાં મોરબી પાસે તેમના આશ્રમમાં સ્થાયી છે.] પ્રત્યેક ધર્મને પોતાનું દર્શન હોય છે અને તે દર્શનને અનુરૂપ મુક્તાત્મા લોકના અગ્રભાગે સિદ્ધશિલા પર મોક્ષમાં બિરાજે છે. હું તેની સાધનાપદ્ધતિ ગોઠવાય છે. જૈનધર્મ કૃપામાર્ગી નથી. પરબ્રહ્મ આમ જૈનધર્મ અનુસાર મોક્ષ તે જીવનનો હેતુ છે, લક્ષ્ય છે, પરમાત્મા કૃપા કરીને જીવને મોક્ષ આપશે – આવી શ્રદ્ધાને જૈનધર્મ ગંતવ્ય સ્થાન છે અને સંવર અને નિર્જરા મોક્ષના બે પ્રધાન સાધનો દુ અને જૈનદર્શનમાં સ્થાન નથી. જૈનધર્મ અનુસાર જીવે પોતે જ છે. વર દ્વારા નવા કર્મોને રોકવામાં આવે છે અને નિર્જરા દ્વારા હું પોતાના પુરુષાર્થથી, પોતાની જીવનશૈલીથી અને પોતાની પૂર્વ કર્મોનું વિસર્જન કરવામાં આવે છે. સર્વ કર્મોમાંથી મુક્તિ તે છે કું સાધનાથી મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. જૈનધર્મ કૃપામાર્ગ નથી, જ “મોક્ષ' છે. BE સાધનમાર્ગ છે. સંવર અને નિર્જરા – આ બંને ભાવના તો છે જ આઠમી અને IR જૈનધર્મ અનુસાર કર્મબંધ જીવને બાંધે છે અને આ બંધનરૂપ નવમી ભાવના છે. પરંતુ તેથી પણ વિશેષ નોંધપાત્ર તત્ત્વ એ છે કે કર્મોનો ક્ષય કરીને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. કે સમગ્ર ભાવનાયોગ સંવર અને નિર્જરાથી ઓતપ્રોત છે. સર્વ છે જે અધ્યાત્મપથ કૃપામાર્ગી હોય તે અધ્યાત્મપથમાં ભાવનાઓમાં કોઈ ને કોઈ સ્વરૂપે, સૂક્ષ્મ રીતે સંવર અને નિર્જરાના શું સાધનપક્ષનો વિકાસ ઓછો થાય છે અને જે અધ્યાત્મપથ તત્ત્વો છે જ. સાધનમાર્ગી હોય તેમાં સાધનપક્ષનો વિચાર ઊંડાણપૂર્વક થાય આપણે આ ભાવનાઓના મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ર છે. જૈનધર્મ સાધનામાર્ગી છે, તેથી જૈનધર્મમાં બંધન, બંધના સ્વરૂપને સમજીએ ત્યાર પહેલાં અહીં તેમનો સંક્ષિપ્ત ઉલ્લેખ છે કારણો, મોક્ષ અને મોક્ષના ઉપાયોનો ગહન અને વિશદ વિચાર આવશ્યક છે. BE થયો છે. ૧. અનિત્ય ભાવના શરીર, વસ્તુઓ, મિલકત, માનવસંબંધો – IN જૈનધર્મની એક મૂલ્યવાન સાધના–ભાવનાયોગને સમજીએ આ બધું અનિત્ય છે, તેવી ભાવના. હું તે પહેલાં જૈન દર્શનના નવ તત્ત્વોને આપણે સંક્ષેપમાં સમજી ૨. અશરણ ભાવના જીવને શરણ આપનાર કોઈ સ્થાયી તત્ત્વ હું $ લઈએ, તે આવશ્યક છે. નથી. આત્મશરણ જ યથાર્થ શરણ છે. ઈશ્વર-શરણાગતિને પણ છે ૧. જીવ જે દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણને યોગે જીવતો હતો, જીવે જૈનધર્મમાં સ્થાન નથી. કોઈ શરણ્ય નથી, તેવી ભાવના. ર છે અને જીવશે તેને જીવ કહેવાય. ૩. સંસાર ભાવના આ સંસારની વિચિત્રતા, વ્યર્થતા, તે હૈ ૨. અજીવ જેને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ન હોય તેને અજીવ ક્ષણભંગુરતાની ભાવના છે. કહેવાય. જીવ સિવાયનું જે કાંઈ અચેતન તત્ત્વ છે તે સર્વ ‘અજીવ’ ૪. એકત્વ ભાવના જીવ એકલો જ છે. એકલો આવ્યો છે અને કહેવાય છે. અજીવ એટલે પ્રકૃતિ તત્ત્વ! એકલો જ જવાનો છે. અહીં કોઈ કોઈનું સંગાથી નથી, તેવી શા પણ ૩. પુણ્ય જેનો ઉદય શુભ હોય તેવી ૪૨ કર્મ પ્રકૃતિ અન્યનું હિત ભાવના. & કરે અને ચિત્તશુદ્ધિમાં સહાયક બને તે “પુણ્ય' છે. ૫. અન્યત્વ ભાવના પોતાના આત્મા સિવાય બીજી તમામ ૬ ૪. પાપ જેનો ઉદય અશુભ હોય તેવી ૮૪ કર્મ પ્રકૃતિ.અન્યને પોગલિક વસ્તુઓ અન્ય છે. જીવનો કોઈની સાથે યથાર્થ સંબંધ શું હાનિ કરે અને ચિત્તને અશુદ્ધ કરે તે “પાપ” છે. નથી, તેવી ભાવના. ૫. આશ્રવ શુભ અને અશુભ કર્મો ગ્રહણ કરવા તે આશ્રવ છે. ૬. અશુચિ ભાવના શરીર અને જગત હાડ-માંસ-રૂધિર, ગંદકી, ૬. સંવર આશ્રવનો નિરોધ, જીવ તરફ આવતા કર્મ પ્રવાહને અરૂચિકર – એવા અપવિત્ર તત્ત્વોનું બનેલું છે. એકમાત્ર આત્મા છું અટકાવવો તે સંવર છે. સંવર એટલે રોકવું તે. જ પવિત્ર શુચિ છે. બાકી બધુ અશુચિ છે, તેવી ભાવના. કૅ ૭. નિર્જરા પૂર્વબદ્ધ કર્મોનો તપશ્ચર્યા કે ભોગવટાથી નાશ કરવો ૭. આશ્રવ ભાવના જીવ પર આવતા કર્મોના પ્રવાહને આશ્રવ રૅ તે. જીવને લાગેલા કર્મોને ખપાવવા, તેમાંથી મુક્ત થવાની પ્રક્રિયા કહે છે. આશ્રવને સમજવાથી જ સંવર અને નિર્જરા તરફ ગતિ છે { તે નિર્જરા છે. થાય છે. બંધનના સ્વરૂપને સમજવું – તે જ આશ્રવભાવના છે. જે ૮. બંધ કર્મપુદ્ગલો સાથે જીવનો એકાત્મ સંબંધ. કર્મયુગલો ૮. સંવર ભાવના કર્મના પ્રવાહને અટકાવવા માટે જે ચિંતન થાય, Ė જીવને બાંધે છે. કર્મયુગલો દ્વારા જીવનું બંધાઈ જવું તે જ બંધન જાગૃતિ રહે અને પુરુષાર્થ થાય તે સંવર છે. ૯. નિર્જરા ભાવના બાહ્ય અને આત્યંતર તપ દ્વારા પૂવકર્મોનો કે ૬ ૯. મોક્ષ સર્વ કર્મોનો નાશ અને આત્માનું આત્મામાં અવસ્થાન. ક્ષય કરવો તે નિર્જરા છે અને તવિષયક ચિંતન તે નિર્જરા ભાવના છે. જુ હું સર્વકર્મોથી મુક્ત બનેલા મુક્તાત્માને “મુક્ત' કહે છે. આ ૧૦. ધર્મભાવના દાન, શીલ, તપ અને ભાવનું ધર્મભાવના રૂપે 6 પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કા પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક HR પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક : પ્રબદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક ૬ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન :

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148