Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 106
________________ પ્રબુદ્ધ જીવની : બાર ભાવતા વિશેષાંક પૃષ્ઠ ૧૦૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક થા ઓગસ્ટ ૨૦૧૬ નર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : જીવતો : બાર ભાવના વિશેષુક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર ૬ નાશ કરે છે અને તે સમયે એટલે કે છેલ્લી ક્ષણે સુકૃત કરી શકવાની ‘તેને કારણે જીવ એકલો, છોડી રાગ ગલપાસ'શુ તક નષ્ટ કરી નાખે છે અને આપણે લાચારીની પરિસ્થિતિમાં જન્મવામાં એકલો, કર્મો બાંધવામાં એકલો, કર્મ ભોગવવામાં કે મુકાવું પડે છે માટે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જિનવાણીનું એકલો, આધિ-વ્યાધિ-ઉપાધિ, અકસ્માત વગેરે વેઠવામાં એકલો, કે કે શ્રવણ કરીને સત્કાર્યોનું ભાથું બાંધી લે. આ જગતમાં જિનવચન અકાળે વૃદ્ધ થવામાં એકલો અને અંતે મૃત્યુમાં પણ એકલો. આ છે ૐ સિવાય કોઈનું શરણું કામ આવવાનું નથી. બધાંનું કારણ ફક્ત જડ અને ચેતન પદાર્થો પરનો રાગ છે. એ કવિવર કહે છે કે, રાગનો ગળપાસ છોડી નાખ અને જગતના બધાં જીવો પ્રત્યે માતા પિતા સુત કામિની, ભાઈ ભઈણી સહાય રે; રાગદ્વેષ વિના તારા ચિત્તમાં ઉદાસીન ભાવ ધારણ કર. મેં મેં કરતાં રે અજ પરે, કર્મે ગ્રહ્યો જી જાય રે, (૫) અન્યત્વઃ પોતાના આત્મા સિવાય જડ-ચેતન પદાર્થો કે તિહાં આડો કો નવી થાય રે, દુ:ખ ન લીયે વહેંચાય રે. – ૩ અન્ય છે, પોતાનાથી ભિન્ન છે. આત્મા સિવાય કોઈ પદાર્થ કુ (૩) સંસાર: સંસાર ભાવના એટલે સંસારના સ્વરૂપનું ચિંતન પોતાનો ન હોવા છતાં અજ્ઞાનતાથી આ શરીરને તથા અન્ય કૅ કરવું. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ એ ચાર ગતિરૂપ સંબંધીઓને પોતાના માને છે. આથી તેમના ઉપર મમત્વ કરીને સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ અનંત દુ:ખો સહન કરે છે. તેમના માટે અનેક પ્રકારના પાપો કરે છે. આથી શરીર તથા ૪ હું સંસારમાં અને સંસારની કોઈ પણ વસ્તુમાં આંશિક પણ સુખ સ્વજન આદિ ઉપર મમત્વભાવ દૂર કરવા અન્યત્વ ભાવનું ચિંતન હું હું નથી, કેવળ દુઃખ અને દુ:ખ જ છે. સંસાર વિવિધ દુ:ખોનું જંગલ કરવું જરૂરી છે. ૬ છે. કર્મના સંયોગથી જીવને પરિભ્રમણ કરવું પડે છે. કર્મનો સંયોગ કવિવર કહે છે કે હે ભવ્યાત્મા! “આ સઘળો પરિવાર જે તને ? * રાગ-દ્વેષના કારણે છે. એટલે દુઃખનું મૂળ રાગ-દ્વેષ છે. સંસારના મળ્યો છે એ આપમતલબી છે, પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય ૐ દુ :ખોથી બચવું હોય તો રાગ-દ્વેષાદિ દોષોનો વિનાશ કરવો ત્યાં સુધી જ એ તારો થઈને રહે છે. માટે હે જીવ, તું તેમની હૈ જોઈએ. સાચી ઓળખ કરી લે. અર્થાત્ પરિવારને કલ્યાણકારી માનવાની ઝું આ સંસારમાં જીવની કેવી કરુણ દશા થઈ છે કે જીવ ક્યારેક ભૂલ તું ન કરતો.' ૪ પૃથ્વીકાયમાં, તો ક્યારેક ક્યારેક અગ્નિકાય, વાઉકાય અને મુનિવર વિશેષ દૃષ્ટાંત આપતાં સમજાવે છે કે, અન્યત્વ હું વનસ્પતિકાયમાં ભમતો રહ્યો, તો ક્યારેક નારકીના દુ:ખો સહ્યાં. ભાવના ભાવતાં શ્રી મેરુદેવીમાતા કેવળજ્ઞાન પામ્યાં અને મોક્ષે 8 છે તો વળી અગણિત કાળ નિગોદમાં વિતાવ્યો. કર્મો ક્યારેક જીવને પહોંચ્યાં. છે રૂપાળો કે ક્યારેક કદરૂપો બનાવે, ક્યારેક ધનવાન તો ક્યારેક એ ભાવનાએ શિવપુર લહે રે, શ્રી મરૂદેવી માય; - ભિખારી બનાવે છે. આ સંસાર ભયંકર દુઃખોથી ભરેલો છે. વીરશિષ્ય કેવળ લહ્યું રે, શ્રી ગૌતમ ગણરાય – ૮ (૪) એકત્વ: પોતે એકલો જ છે એવો વિચાર કરવો તે એકત્વ (૬) અચિત્વઃ શરીરમાં અશુચિપણાનો કે અપવિત્રતાનો કું ભાવના છે. જીવ એકલો જ હોવાથી પોતાના શુભાશુભ કર્મોનું વિચાર કરવો એ અશુચિ ભાવના છે. શરીર અશુદ્ધ, અપવિત્ર છે । શe ફળ એકલો જ ભોગવે છે. અન્ય સ્નેહીજનો તેના કર્મોના ફળને તેનાં મુખ્ય સાત કારણો આ પ્રમાણે છે: (૧) બીજ અશુચિ (૨) at $ વહેંચીને લઈ શકતા નથી. પરલોકમાંથી આવે છે ત્યારે એકલો જ ઉપખંભ અશુચિ (૩) સ્વયં અશુચિનું ભાજન (૪) ઉત્પત્તિ સ્થાન છે 8 આવે છે અને અહીંથી પરલોકમાં જાય છે ત્યારે પણ એકલો જ અશુચિ (૫) અશુચિ પદાર્થોનો નય (૬) અશક્ય પ્રતિકાર (૭) 8 3 જાય છે. અન્ય તેની સાથે કોઈ આવતું નથી અને જતું પણ નથી. અશુચિકારક, છે સોના માટે કરેલાં પાપોનું ફળ તો પોતાને જ ભોગવવું પડે છે. અશુચિ ભાવના પ્રાયઃ કરીને શરીર ઉપર જ કેન્દ્રિત થયેલી છે - એમાં સંબંધીઓ ભાગ પડાવી શકતાં નથી. છે. આત્મા અને શરીર ભિન્ન છે એ આપણે અન્યત્વ ભાવનામાં : આ જગતમાં જીવ નિઃસહાય અને એકાંકી છે. તેમાં માત્ર જોયું. તો હવે શરીર પર રાગ કેમ ન કરવો એ વાત અશુચિ ભાવના હૈ કું પરમાત્મા જ સહાયરૂપ બની શકે છે. એ બતાવતાં મુનિવર એકત્વ સમજાવતાં કવિશ્રી જણાવે છે કે કાયા અશુચિ, અપવિત્ર પદાર્થોથી હું BE ભાવનાની સઝાયના દુહામાં કહે છે: ભરેલી છે અને એ પિંડ કાચના જેવો છે. એને ભાંગતા વાર નહિ ઈમ ભવભવ જે દુ:ખ સહ્યાં, તે જાણે જગન્નાથ; લાગે. તો પછી આવી અશુચિ અને ભંગશીલ કાયા ઉપર મમતા ? ભયભંજણ ભાવઠહરણ, ન મળ્યો અવિહડ સાથે. – ૧. શી કરવી ? અગાઉ સંસાર ભાવનામાં કહ્યા પ્રમાણે જીવે ભવોભવ અસહ્ય દેખી દુર્ગધ દૂરથી, તું મુહ મચકોડે માણે રે; ૨ ત્રાસ અને દુઃખ સહન કર્યા છે. તે જગતના નાથ પરમાત્મા જાણે નવી જાણે રે, તિણ પુગલ નિજ તનું ભર્યું એ. – ૩. - છે. આ પરમાત્મા જ સર્વ દુઃખોના ભંજનહાર છે. પરંતુ આપણી હે જીવ! તું દૂરથી દુર્ગધ આવતી જોઈને બાજુએ ખસી જાય , ૐ અજ્ઞાનતા અને વિષયાસક્તિને લીધે તેમનો સાથ આજ સુધી આપણને છે, પરંતુ તું એ જોતો નથી કે જાણતો નથી કે તારી કાયા પણ એ હૈં # મળ્યો નથી. આ જ કારણે આપણો જીવ એકલો, એકાંકી બન્યો છે. જ દુર્ગધ પદાર્થોથી ભરેલી છે. બહારના અશુચિ પદાર્થોની ધૃણા $ પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક કદ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક ? પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : 6 પ્રબદ્ધ જીવત : બાર ભાવના વિરોષક ક્ષણ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બોર ભાવના વિશેષક ## પ્રબુદ્ધ જીવન : બોર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : બીર

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148