Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 119
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૧૯ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : કુ સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય. પણ એ માટે બુદ્ધ અને ભગવાન શ્રીકૃષ્ણ મોહ અને આસક્તિમાંથી સમજપૂર્વક કુ ઈદ્રિયોનો સંયમ જોઈએ. સંયમનો અર્થ ગીતાકાર એવો કરે છે કે બહાર નીકળીને ફળત્યાગની સમજણ સાથે સમ્યક્ કર્મ કરવાનો બુદ્ધિ આત્મનિષ્ઠ અને આંતરબાહ્ય બધી જ ઇંદ્રિયો બુદ્ધિના માર્ગ બતાવ્યો છે. આ માર્ગ મુશ્કેલ છે પરંતુ અસંભવિત નથી ? હું તાબામાં. આમ હોવાથી સ્થિતપ્રજ્ઞ મનુષ્ય બધી ઈન્દ્રિયોને એવી શ્રદ્ધા સાથે જીવન જીવવા જેવું છે-આપણા સ્વને માટે અને શું 8 સંયમમાં રાખીને ફળત્યાગની સમજણ સાથે કર્મમાં રોકે છે. પરાર્થે. સ્થિતપ્રજ્ઞની ઓળખાણ આપતા આ ઉત્તમ અઢાર શ્લોકોમાંથી હિંદુધર્મદર્શનમાં બાર ભાવનાઓ નીચેના બે દ્વારા એને સમજીએ. (અનુસંધાન પૃષ્ઠ ૧૧૬થી ચાલુ) दुःखेष्वनुद्विग्नमना: सुखेषु विगतस्पृहः। वीतरागभयक्रोध: स्थितधीर्मुनिरुच्यते।। છે. આવું બોધિત્વ પ્રાપ્ત કરેલ મનુષ્ય યોગમાં મગ્ન હોય કે ભોગમાં, હું (અધ્યાય-૨, પ૬) એકલો હોય કે સૌના સંગમાં હોય, પણ એનું ચિત્ત સતત બ્રહ્મમાં ? જે મનુષ્ય, ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો રમમાણ રહેતું હોવાથી તે સદેવ સર્વત્ર પરમ આનંદમાં રહે છે. હું નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય મુક્તિ અને મોક્ષ: હું અને ક્રોધથી મુક્ત છે, તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. સ્વ-સ્વરૂપમાં સ્થિરતાને મુક્તિ કહે છે. આવી મુક્તિ એટલે यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । માત્ર દુઃખની નિવૃત્તિ જ નહિ, પણ પરમ આનંદની પ્રાપ્તિ પણ છે नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। ખરી. આવી મુક્તિ પરમાત્મા સાથે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, (અધ્યાય-૨, ૫૭) સાયુજ્ય અને સાષ્ટિ પ્રાપ્ત થવાથી મળે છે. જેને આતમજ્ઞાન હૈ જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો દ્વારા સંચિત અને સંચયમાન કર્મોનો નાશ કર્યો છે, પ્રારબ્ધ કર્મો ફેં BE નથી તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં ભોગવતાં જે સાંસારિક પ્રપંચમાં પડતો નથી, શોકમોહ જેને IE Ė દઢપણે સ્થિર થયેલો છે. સતાવી શકતા નથી, સંસારનાં દુ:ખો જેને સ્પર્શી શકતા નથી ભગવદ્ગીતામાં સમજાવાયેલા ત્રણ મહાન સિદ્ધાંતોની સંપૂર્ણ તેવો મુક્ત પુરુષ જીવનમુક્તિ પામેલો ગણાય. જીવન યુક્ત એટલે શું ઍ સમજણ ભગવાન શ્રીકૃષ્ણ બીજા અધ્યાયમાં કરી છે. ગીતાશાસ્ત્ર આ જીવનમાં જ, જીવતો હોવા છતાં, દેહ પડ્યો ન હોવા છતાં કૅ કે બીજા અધ્યાયમાં જાણે કે પૂરું થયું. બાકીના સોળ અધ્યાયોમાં જીવનના રાગદ્વેષ, અહંતા-મમતાથી જેણે મુક્તિ મેળવી છે તે કે શું આ વિચારોનો વિસ્તાર કરવામાં આવ્યો છે, એટલા માટે કેટલા માણસ. આવા માણસ પોતાનાં કર્મોનો ભોગ પૂરો થતાં સ્થળભાષ્યકારો બીજા અધ્યાયને એકાધ્યાયી ગીતા કહે છે. સૂક્ષ્મ દેહ છોડે છે ત્યારે તેને વિદેહમુક્તિ કહે છે. ગોતમ બુદ્ધે પોતાનું મૃત્યુ હવે નજીક છે એવું પોતાની મોક્ષનો અર્થ જ છે, મોહને ખતમ કરવો. “મો’ એટલે મોહ પર 9 આજુબાજુ બેઠેલા શિષ્યોને જણાવ્યું. એમાંનો એક આનંદ એમનો અને ‘ક્ષ' એટલે ક્ષય, મોહનો ક્ષય એટલે મોક્ષ. માણસને અનેક & પ્રિય શિષ્ય હતો એ રડવા માંડ્યો. એટલે તથાગત એને ઉદ્દેશીને પ્રકારના મોહ હોય છે. એ બધા મોહમાંથી છુટકારો મેળવવો હું શું કહ્યું કે આપણને જે વસ્તુઓ ખૂબ વહાલી હોય તેમનો એ સ્વભાવ એટલે મોક્ષ. બીજી રીતે કહીએ તો જયારે મનુષ્યની, ; છે જ છે કે એ એક દિવસ આપણને છોડી જશે. આ સાદી વાત સચિત્તઆનંદરૂપ આત્મા-પરમાત્મા સાથે એકતા પ્રસ્થાપિત છે = (આમ તો મહાન સિદ્ધાંત છે) મેં તને જીવનભર સમજાવી તો થાય તેને મોક્ષ કહે છે. કર્મ ફળ આપે છે, યોગ સિદ્ધિ આપે છે, - છે પણ તારી સમજણ કાચી રહી ગઈ છે. માટે હવે મારી વિદાયની જ્ઞાન મોક્ષ આપે છે, ભક્તિ નિર્વાણ એટલે કે નિરંતર સખ્ય અને હું વેળાએ એને તું બરાબર સમજી લેવું અને પછી આસપાસ બેઠેલા સૌહાર્દનું સુખ આપે છે. BE ભિખુઓને ઉદ્દેશીને કહ્યું – ઓ ભિખુઓ, હું હવે તમારી વિદાય હિંદુ ધર્મદર્શનમાં પણ આમ બાર ભાવનાઓ વિકસેલી છે. 3 લઉં છું. તમારી મુક્તિનો માર્ગ તમારે જાતે શોધી લેવાનો છે. જૈન અને હિંદુ ધર્મના સંપ્રત્યયો આમ બાજુ બાજુમાં મૂકીને જોતાં કે E (મારા પર ભરોસો રાખીને બેસી રહેશો નહીં.) બંનેમાં કેટલી સમાનતાઓ છે તેનો ખ્યાલ આવે છે. આ જ રીતે કૅ આપણું એક મોટું સદ્ભાગ્ય છે કે મનુષ્ય જીવનના ગૂઢ પ્રશ્નોની કર્મ, પુનર્જન્મ, પ્રારબ્ધ, પુરુષાર્થ જ્ઞાન વગેરે જેવા સંપ્રત્યયો પણ કૅ કે ચર્ચા આપણા દેશમાં સર્વોચ્ચ કોટિના યોગીઓ દ્વારા કરવામાં બાજુ બાજુમાં મૂકીને વિચારી શકાય તેમ છે. * * * [ આવી છે અને તેમણે તેમના ઉદાત્ત આચરણ દ્વારા જીવનને ઉન્નત ‘કદંબ' બંગલો, ૩૫, પ્રોફેસર સોસાયટી, સૌરાષ્ટ્ર કોલોની પાસે, મોટા બજાર, શું બનાવવાનો માર્ગ બતાવ્યો છે. ભગવાન મહાવીર, તથાગત વલ્લભ વિદ્યાનગર. ફોન નં.: 02692-233750. સેલ નં. : 09727333000 પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક HR પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત : બીર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવતો : બાર ભાવતા વિશેષંક 8 પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક BE પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક : પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક કામ પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવન : બાર પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક : પ્રબદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત :

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148