Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 85
________________ પ્રબુદ્ધ જીવન : બીર ભીવતા વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૮૫ પર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવન : વિશેષાંક # પ્રબુદ્ધ જીવેd : બીર ભાવના વિશેષુક # પ્રબુદ્ધ જીવન બાર ભાવળા વિશેષાંક NR પ્રબુદ્ધ જીવન : બીર પ્રબુદ્ધ જીવી : બાર ભાવતા વિશેષાંક BN પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બાર ભાવના ભાવનાનું આધ્યાત્મિક વર્ગીકરણ | 1 સુરેશગાલા સુરેશ ગાલા જૈન ધર્મ અને અન્ય ધર્મોના અભ્યાસી છે. યોગસાધક છે. એમના “અનહદની બારી’, ‘અસીમને આંગણે', મરમનો મલક', “નવપદની ઓળી' વગેરે પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓ પ્રભાવક વક્તા છે. તેમના “અસીમને આંગણે’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે.] શાસ્ત્રમાં બતાવેલી ૧૬ ભાવનાઓનું ૪ વિભાગમાં વર્ગીકરણ છે. શરીરને સ્થિર રાખવું અને વાણીનું મૌન રાખવું અપેક્ષાએ શું કરી શકાય. સહેલું છે પણ મનને સ્થિર કરી એનો આત્મભાવમાં વિલય કરવો ? = ૧. ક્રમાંક ૧ થી ૬ સુધીની છ ભાવનાઓ (અનિત્ય, અશરણ, એ બહુ દુષ્કર છે. મનને આત્મભાવમાં રમમાણ કરવું એ જ શું સંસાર, એકત્વ, અન્યત્વ અને અશુચિ) મનમાં વૈરાગ્ય કેળવવા આત્મસાધના છે. શાસ્ત્રોમાં કહ્યું છેહું અને મનને આત્મસાધના માટે તૈયાર કરવા માટે છે. જે અનાણી કમ ખપેહિં વાસ કોડિહિ તપે: ૨. ક્રમાંક ૧૦ થી ૧૨ સુધીની ત્રણ ભાવનાઓ (ધર્મ, તે નાણી તિગુપ્તો ઉસ્સાસ મિત્તેણ. લોકસ્વરૂપ અને બોધિ દુર્લભ) અનુક્રમે ધર્મનું મહત્ત્વ, આ લોકનું જેમ અજ્ઞાની એટલે કે-બાળજીવો કરોડો વર્ષના તપ દ્વારા હું સ્વરૂપ અને બોધિરત્નની દુર્લભતા (દહથી પર એવા ચૈતન્યત્ત્વની જેટલા કર્મ ખપાવે છે એટલા જ કર્મો ત્રિગુપ્તિ વાળો જ્ઞાની એક ૬ અનુભૂતિ) દર્શાવતી ભાવનાઓ છે. સાધકને જીવનના ઉદ્દેશ્યનું ઉચ્છવાસમાં ખપાવે છે ! ત્રિગુપ્તિ આત્મ સાધનાની કૂંચી છે ! હું સ્પષ્ટીકરણ થાય છે જે અહંકારના વિસર્જનમાં સહાયભૂત થઈ સોળમી ભાવનાના ગીતના પહેલાં અંતરાની પહેલી પંક્તિમાં છે શકે છે. સતત સ્વરૂપ સ્થિતિ એટલે કે સતત આત્મભાવમાં કહે છે : શું સ્થિરતા માટે અહંકારનું વિસર્જન આવશ્યક છે તેને ‘ઉદાસીનતાના સુખનો અનુભવ કર જે સો ચક્રવર્તિઓના $ યોગસાધનામાં અસમ્રજ્ઞાત સમાધિ કહે છે. સુખથી વધારે છે.' ઉદાસીન એટલે ઉત્ + આસીન. ઉત્ એટલે ૩. ક્રમાંક ૭ થી ૯ સુધીની એમ ત્રણ ભાવનાઓ (આશ્રવ, મનના જગતથી જે ઉંચે ઊઠી ગયો છે. ઉદાસીન એટલે જેણે મનને સંવર અને નિર્જરા) આત્મસાધના અંગેની છે. અતિક્રખ્યું છે એટલે કે આત્મભાવમાં રમણ કરે છે. હું ૪. ક્રમાંક ૧૩ થી ક્રમાંક ૧૬ સુધીની એમ ચાર ભાવનાઓ આત્મસાધના એટલે સાધકે સાધનાને અનુકૂળ હોય એવા હું ૬ (મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થી જીવનમાં અન્ય આહારનું સેવન કરવું, જીવનચર્યા પણ આત્મસાધનાને અનુકૂળ હું વ્યક્તિઓની ભૂમિકાને લક્ષમાં રાખી એમની સાથે કેવી રીતે વર્તવું રાખવી. બ્રહ્મમુહુર્તમાં ખાલી પેટે સુખાસન કે પદ્માસનમાં બેસી છે. એ દર્શાવતી ભાવનાઓ છે. શરીરને સ્થિર રાખવું. વાણી મૌન રાખવી અને સગુરુએ દર્શાવેલ ? { આત્મસાધકો કે જેમને દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની માર્ગનું અવલંબન લઈ (પ્રાણશક્તિ અથવા મંત્ર દ્વારા) મનને સ્થિર છું અનુભૂતિ કરવી છે એમને માટે શાંત સુધારસ નામના ગ્રંથમાં કરવું. ધીરે ધીરે મનનો વિલય થશે. દેહ અને મનથી પર એવા આત્મ ડું * માર્ગ બતાવ્યો છે. આ ગ્રંથમાં આત્માનુભૂતિ કેન્દ્રમાં છે એનો તત્ત્વનો, ચૈતન્યતત્ત્વનો અનુભવ થશે. આ આત્મસાધના છે. મનને છે ઉલ્લેખ બારમી ભાવના બોધિદુર્લભ ભાવનાના પહેલા શ્લોકમાં સ્થિર કરવાના અવલંબનો જુદા જુદા પ્રકારના હોઈ શકે! હૈ કર્યો છે. એ શ્લોકનો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે: પ્રાણ અને મંત્ર થકી, કરવું મનને સ્થિર, “જેના દ્વારા અદ્વૈત બ્રહ્મની (પરમ ચૈતન્ય)ની પ્રાપ્તિ થાય છે, મરમ ધરમનો આટલો, કહી ગયા પ્રભુવીર. જૈ જે અદ્વિતિય છે, જે દુષ્પાય છે એવા બોધિરત્નની ઉપાસના કર' ઉપાધ્યાય યશોવિજયજી કહે છેકે એટલે કે આત્માનુભૂતિ પ્રાપ્ત થાય એવી સાધના કર. વચન કાયા તો બાંધીએ, મન બાંધ્યું નવ જાય. g સોળમી ભાવના માધ્યસ્થ ભાવનાના શ્લોક નં. ૬ અને શ્લોક મન બાંધ્યા વિણ ના મળે, કરો કોટિ ઉપાય. ૪ નં. ૭નો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે: ‘શાંતસુધારસ' ગ્રંથમાં મનને સ્થિર કરવાની વાત કહી છે- હું ‘તારી ભીતર અનુપમ તીર્થસમાન શુદ્ધ ચેતન તત્ત્વ છે એની ૧૧મી ભાવના લોકસ્વરૂપ ભાવનાના ૭મા શ્લોકનો અનુભૂતિ કર. આયુષ્ય ટૂંકું છે. ચિત્તમાં સમતા ધારણ કરી ભાવાનુવાદ આ પ્રમાણે છે : બહારની માયાજાળ આદિથી મુક્ત થઈ જા.” મન સ્થિર થઈ ગયું તો અધ્યાત્મસુખનો પ્રાદુર્ભાવ સરલતાથી હું આઠમી ભાવના-સંવર ભાવનાના ચોથા અને પાંચમા થઈ શકશે.’ દૈ શ્લોકનો ગુજરાતીમાં ભાવાનુવાદ આ પ્રમાણે છે : ૧૫મી ભાવના કારુણ્ય ભાવનાના પાંચમા શ્લોકનો | ‘ત્રિગુપ્તિ દ્વારા તને મુક્તિસુખ મળશે. તે નિર્વાણપુરીમાં ભાવાનુવાદ આ પ્રમાણે છે : જ પહોંચી જઈશ, ત્રિગુપ્તિ બહુ અગત્યનો શબ્દ છે. ત્રિગુપ્તિ એટલે “મન નિરંકુશ હશે (પ્રમાદી હશે), તો વિવિધ પ્રકારના આતંક હું શરીર સ્થિર છે, વાણી મૌન છે અને મન આત્મભાવમાં રમમાણ મચાવશે, ઉપદ્રવ કરશે.” પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ## પ્રબુદ્ધ જીવન : બીર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવતા : બાર ભાવના વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવન : બીર ભીવની વિશેષાંક ## પ્રબુદ્ધ જીવત : બીર - આ પ્રમાણે છે : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત: બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન :

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148