Book Title: Prabuddha Jivan 2016 09
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
પ્રબુદ્ધ જીવત : બીર ભીવતા વિશેષાંક
ઓગસ્ટ ૨૦૧૬ ણ પ્રબદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ૬ પૃષ્ઠ ૭૧ પર ભાવતા વિશેષાંક B પ્રબુદ્ધ જીવત :
જીવન : બાર ભાવતા વિશેષાંક ક્ષણ પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિશેષાંક #R
૬ પવન, આતાપ, ડાંસ, મચ્છ૨, શીત આદિથી શરીરની રક્ષા માટે ૩. લોભ ત્યાગ: તોપો સેવિયો – લોભનું સેવન કરવું ન ; ૨ ધારણ કરે અથવા ગ્રહણ કરે. શોભાની વૃદ્ધિ આદિ કોઈ જોઈએ. શાસ્ત્રમાં લોભને સમસ્ત સગુણોનો વિનાશક કહેલ રુ કે પ્રયોજનથી નહીં. અહિંસા મહાવ્રતનું ખંડન ન થાય તે માટે છે. લોભમાં લુબ્ધ વ્યક્તિ માટે કોઈ પણ દુષ્કર્મ કરવું મુશ્કેલ કે @ સાધુ વિવેકપૂર્વક ઉપકરણોનો ઉપયોગ કરે.
નથી. માટે સત્ય મહાવ્રતની સુરક્ષા ઈચ્છનારે નિર્લોભવૃત્તિ ધારણ હું આ પાંચે ભાવનાઓ હિતસાધક હોવાથી કર્માગમનના તથા કરવી જોઈએ. કોઈપણ વસ્તુ પ્રત્યેની લાલચને તિલાંજલિ આપવી હૈ શું પાપના પ્રવાહને રોકે છે. માટે જ બુદ્ધિમાન મુનિએ અહિંસા જોઈએ. છે મહાવ્રતનું પાંચેય ભાવનાઓ સહિત જીવનપર્યત સદેવ પાલન ૪. ભય ત્યાગઃ થીયāભયનો અભાવ-નિર્ભયતા-સાધકે - કરવું જોઈએ. મન-વચન-કાયાની પવિત્રતા રાખવાની પ્રેરણા ભયભીત થવું ન જોઈએ. વ્યાધિ, રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અથવા શું કરતી પાંચ ભાવના પાંચ સમિતિના સભ્યમ્ આરાધનનું સૂચન ઈષ્ટ વિયોગ આદિ ભયથી ડરવું નહીં. ભય મનુષ્યની મોટામાં છે શું કરે છે. સાધકનો ભાવ પૂર્ણ અહિંસક હોય એ વૃત્તિ સમ્યક હોય મોટી દુર્બળતા છે. ભયની ભાવના આત્મિક શક્તિના હું - તો જ અહિંસાની આરાધના થઈ શકે છે, તે જ આ ભાવનાનો પ્રગટીકરણમાં બાધક બને છે, માણસની સાહસિક વૃત્તિને નષ્ટ હું ઉદ્દેશ છે. અહિંસાનું અંતિમ ફળ નિર્વાણ છે.
કરે છે, સમાધિભાવને માટે વિનાશક બને છે, સંક્લેશને ઉત્પન્ન છું ૬ (૨) બીજા સત્ય મહાવ્રતની પાંચ ભાવના
કરનાર છે. ભયવૃત્તિ સાધકને સત્યમાં સ્થિર થવા દેતી નથી. મોક્ષમાર્ગમાં અહિંસાની આરાધના પ્રમુખ છે. તે અહિંસાની ભયથી મુક્ત થવા તે પોતાના બચાવ માટે અસત્યનો સહારો લે ? * સમીચીન તેમજ સંપૂર્ણ આરાધનાને માટે સત્યની આરાધના છે. માટે સત્ય ભગવાનના આરાધકે નિર્ભય બનવું જોઈએ. ૐ પણ નિતાંત આવશ્યક છે. સત્ય અહિંસાને અલંકૃત કરે છે, ૫. હાસ્ય ત્યાગઃ હાસં જ સેવિયā - હાસ્યના સેવનથી બચવું- હૈ
સુશોભિત કરે છે. સુપિસ – સત્ય સદ્ગતિ પથનું પ્રદર્શક હાસ્યનો ત્યાગ કરવો. સંપૂર્ણ યા અધિકાંશ સત્યને છુપાવી ! શા છે. સત્યનો મહિમા વર્ણવતા આગમમાં કહે છે કે મનુષ્ય ઉપર અસત્યનો આશ્રય લીધા વિના બીજાની હાંસી-મજાક થઈ શકતી as
આવી પડેલ ઘોર સંકટની સ્થિતિમાં અન્ય દેવતાની જેમ સહાયક નથી. તેનાથી સત્યવ્રતનો વિઘાત થાય અને બીજાને પીડા ઉત્પન્ન છે © બની સંકટમાંથી ઉગારનાર છે.
થાય છે. હાસ્ય ચારિત્રનો નાશ કરનાર અને મોક્ષમાર્ગનું ભેદન 9 શું આત્મશુદ્ધિમાં ઉદ્યમવંત સાધક માટે મૌન ઉત્સર્ગ માર્ગ છે. કરનાર હોય છે – એવિ કુત્તિજાર ૨ હાસં - સાધુ સંયમ અને તપના
તેમ છતાં યાજજીવન માંન શક્ય નથી. તેથી સાધુ પ્રભાવથી કદાચિત્ દેવગતિમાં ઉત્પન્ન થાય તો પણ પોતાની હાસ્યજનક હું આવશ્યકતાનુસાર જ ભાષાનો પ્રયોગ કરે. તેમાં શાસ્ત્રોક્ત પ્રવૃત્તિના કારણે હલકી કોટિના દેવોમાં જન્મ લે છે. તેથી હાસ્યનું સેવન કુ હું નિયમોનું પાલન કરે. સત્ય મહાવ્રતની પુષ્ટિ માટે અસત્યનો કરવું તે સત્યવ્રતીને માટે સર્વથા ત્યાજ્ય છે. કે અને અસત્ય ભાષણના કારણનો ત્યાગ અનિવાર્ય બની જાય સત્ય મહાવ્રતનો મહિમા અપાર છે. તેમજ તેનું પાલન પણ કે જ છે. અસત્ય ભાષણના પાંચ કારણ છે, તેનો ત્યાગ જ તેની દુષ્કર છે. તેમ છતાં આ પાંચ ભાવનાને સમર્પિત મહાત્માઓ છે હું ભાવનારૂપ છે. તે પાંચ ભાવનાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે. માટે અસત્ય વિરમણરૂપ સત્ય મહાવ્રતની સંપૂર્ણ રક્ષા શક્ય બને હું ૧. અનુવીચિ ભાષણ સમિતિ
છે. તેના માટે લક્ષ્યપૂર્વક વચન અને મનનું નિયંત્રણ જરૂરી છે. | નિરવદ્ય ભાષાનો પ્રયોગ તે “અનુવાચિભાષણ' કહેવાય છે. (૩) ત્રીજું અચૌર્ય માહવ્રત અથવા દત્તાનુજ્ઞાત અથવા ? તે ઉપરાંત આવેગપૂર્વક, શીવ્રતાપૂર્વક, કર્કશ, કઠોર અને વગર અસ્તેય મહાવ્રતની પાંચ ભાવના મેં વિચાર્યું વચન ન બોલવા તે પણ આ ભાવનાની અંતર્ગત છે. નગરમાં કે જંગલમાં કોઈ નાની, મોટી, સચિત્ત કે અચિત્ત છે શું દરેકની સાથે વાતચીતમાં વિવેક રાખવો તે ભાષાસમિતિ વસ્તુને સ્વામીની આજ્ઞા વિના ગ્રહણ ન કરવી તે અચૌર્ય વ્રત છે. હું ae અને પોતાના સમશીલ સાધુજનો સાથે વાતચીતમાં હિત, મિત અને અદત્તના ચાર પ્રકાર છે. સ્વામી અદત્ત, ગુરુ અદત્ત, રાજા અદત્ત શાદ કે યથાર્થ વચનોનો ઉપયોગ કરવો તે સત્યવ્રતરૂપ યતિધર્મ છે. અને તીર્થકર અદત્ત – મહાવ્રતધારી સાધક આ ચારે પ્રકારના અદત્તનો કે હું ૨. ક્રોધ ત્યાગઃ તદ્દા દો , સેવિયળો – સંયમીએ કદી પણ ત્યાગ કરે છે. મેં ક્રોધ કરવો જોઈએ નહીં કારણ કે ક્રોધ માનવીના વિવેકનો નાશ જિનેશ્વર કથિત આ ત્રીજું મહાવ્રત પરદ્રવ્યની તૃષ્ણાનો અંત છું શું કરે છે. ક્રોધ સમયે સત્-અસનું ભાન રહેતું નથી અને ક્રોધના લાવનાર, પાપોને તથા પાપના ફળોને શાંત કરનાર છે, પરમસાદુ- કું
આવેશમાં બોલાયેલું વચન અસત્ય જ હોય છે. સત્ય મહાવ્રતની ધમૅવરણે – શ્રેષ્ઠ સાધુઓનું ધર્માચરણ છે, પરમ ઉત્તમ ધર્માચરણ જુ જ સુરક્ષા માટે ક્રોધના પ્રત્યાખ્યાન અથવા ક્ષમાવૃત્તિ આવશ્યક છે. છે. સૂક્ષ્મતાથી અચોર્ય મહાવ્રતનું સ્વરૂપ દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે
પ્રબુદ્ધ જીવત : બાર ભાવના વિરોષક જ પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક HR પ્રબુદ્ધ જીવત: બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવન બાર ભાવતા વિશેષાંક BA પ્રબુદ્ધ જીવન : બાર
પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવતઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક BE પ્રબુદ્ધ જીવતઃ

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148