Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 29
________________ દ્વાર ૩૪-સંઘયણ ઉત્તર વૈક્રિય શરીરમાં જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ પ્રથમ સમયે હોય. ૪ સંઘષણ – હાડકાની રચના. = જીવોને વિષે કુલ છ પ્રકારના સંઘયણ હોય છે. (૧) વજાપભનારાય સંઘયણ :- બે બાજુ મર્કટબંધ, ઉપર પાટો અને ઉપર ત્રણેને બાંધનાર હાડકાની ખીલી. આવી હાડકાની રચનાને ૧ વજમનારાય સંઘયા કહેવાય છે. દ્વાર ૩જુ - સંઘષણ (૨) ત્રાપભનારાય સંઘયણ ઃ- બે બાજુ મર્કટબંધ ઉપર પાટો. (૩) નારાચ સંઘયણ :- બે બાજુ મર્કટબંધ. (૪) અર્ધનારાચ સંઘયણ :- એક બાજુ મર્કટબંધ, બીજી બાજુ ઃ ખીલી. (૫) કીલિકા - બે હાડકા માત્ર ખીલીથી બંધાયેલા, : (૬) સેવાત્ત :- બે હાડકા માત્ર સ્પર્શેલા હોય. વારંવાર સેવાની જરૂર પડે તે. લ ૧૯ ૩ ૨ દંડક દેવતા-૧૩, નારકી-૧, સ્થાવર-૫ વિકલેન્દ્રિય-૩ સંઘચણ | સંઘયણ ન હોય ૦ ન ૧ છેલ્લું ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય | છ સંઘયણ = ξ દ્વાર ૪થુ - સંજ્ઞા સંજ્ઞા ચાર છે અથવા દેશ છે. સંજ્ઞા એટલે કર્મવશ (અશાતા વેદનીય તથા મોહનીયથી) ઉત્પન્ન થતી જીવની વિકૃત ચેતના. (લાગણી, બોધ) ૬. સંજ્ઞા एताश्चतस्त्रोऽपि संज्ञा अशातावेदनीयमोहनीयकर्मोदयजन्यचैतन्यविशेषरूपाः परिहरणीया एव तत्तत्त्कर्मसमुच्चयनिमित्ततया ।

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96