________________
દ્વાર ૩૪-સંઘયણ
ઉત્તર વૈક્રિય શરીરમાં જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ પ્રથમ સમયે હોય.
૪
સંઘષણ – હાડકાની રચના.
=
જીવોને વિષે કુલ છ પ્રકારના સંઘયણ હોય છે.
(૧) વજાપભનારાય સંઘયણ :- બે બાજુ મર્કટબંધ, ઉપર પાટો અને ઉપર ત્રણેને બાંધનાર હાડકાની ખીલી. આવી હાડકાની રચનાને ૧ વજમનારાય સંઘયા કહેવાય છે.
દ્વાર ૩જુ - સંઘષણ
(૨) ત્રાપભનારાય સંઘયણ ઃ- બે બાજુ મર્કટબંધ ઉપર પાટો. (૩) નારાચ સંઘયણ :- બે બાજુ મર્કટબંધ.
(૪) અર્ધનારાચ સંઘયણ :- એક બાજુ મર્કટબંધ, બીજી બાજુ ઃ
ખીલી.
(૫) કીલિકા - બે હાડકા માત્ર ખીલીથી બંધાયેલા,
:
(૬) સેવાત્ત :- બે હાડકા માત્ર સ્પર્શેલા હોય. વારંવાર સેવાની જરૂર પડે તે.
લ
૧૯
૩
૨
દંડક
દેવતા-૧૩, નારકી-૧, સ્થાવર-૫ વિકલેન્દ્રિય-૩
સંઘચણ
| સંઘયણ ન હોય ૦
ન
૧
છેલ્લું
ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય | છ સંઘયણ
=
ξ
દ્વાર ૪થુ - સંજ્ઞા
સંજ્ઞા ચાર છે અથવા દેશ છે. સંજ્ઞા એટલે કર્મવશ (અશાતા વેદનીય તથા મોહનીયથી) ઉત્પન્ન થતી જીવની વિકૃત ચેતના. (લાગણી, બોધ)
૬. સંજ્ઞા एताश्चतस्त्रोऽपि संज्ञा अशातावेदनीयमोहनीयकर्मोदयजन्यचैतन्यविशेषरूपाः परिहरणीया एव तत्तत्त्कर्मसमुच्चयनिमित्ततया ।