Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 93
________________ ૧૪ રાજલોકમાં શાશ્વત ચેત્યો ૩૨૩ x ૧૨૦ = ૩૮,૭૬૦ તથા ૮૪,૯૬,૭૦૦ x ૧૮૦ = ૧,૫૨,૯૪,૦૬,000 ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ જિનપ્રતિમાજી છે. આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ; સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણકાળ. અધોલોકમાં ભવનપતિમાં દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબો છે એટલે કુલ ૭,૭૨,00,000 X ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ જિનપ્રતિમાજી છે. આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. એકસો એંશી બિંબ પ્રમાણ, એકે-એક ચેત્યે સંખ્યા જાણ, તેરસે ક્રોડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદુ કર જોડ. વ્યંતર જ્યોતિષમાં અસંખ્ય જિનબિંબો છે. તેમને મારી ભાવભરી વંદના. વ્યંતર-જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વત જિન વંદુ તેહ. વ્યંતર જ્યોતિષ સિવાય કુલ જિનચૈત્યો તથા જિનબિંબો આ પ્રમાણે છે. ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનપતિ ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,00,000 તિથ્થલોક ૩,૨૫૯ ૩,૯૧,૩૨૦ ૮,૫૭,૦૦,૨૮૨* ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦* + મતાંતરે ૮,૫૭,૦૦,૨૯૮ શાશ્વત ચૈત્યો. * મતાંતરે ૧૫,૪૨,૫૮,૩૮,૦00 શાશ્વત પ્રતિમાજી. વૈમાનિક

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96