SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રાજલોકમાં શાશ્વત ચેત્યો ૩૨૩ x ૧૨૦ = ૩૮,૭૬૦ તથા ૮૪,૯૬,૭૦૦ x ૧૮૦ = ૧,૫૨,૯૪,૦૬,000 ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ જિનપ્રતિમાજી છે. આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ; સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણકાળ. અધોલોકમાં ભવનપતિમાં દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબો છે એટલે કુલ ૭,૭૨,00,000 X ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ જિનપ્રતિમાજી છે. આ શાશ્વત જિનબિંબોને ભાવભરી વંદના. સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. એકસો એંશી બિંબ પ્રમાણ, એકે-એક ચેત્યે સંખ્યા જાણ, તેરસે ક્રોડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદુ કર જોડ. વ્યંતર જ્યોતિષમાં અસંખ્ય જિનબિંબો છે. તેમને મારી ભાવભરી વંદના. વ્યંતર-જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વત જિન વંદુ તેહ. વ્યંતર જ્યોતિષ સિવાય કુલ જિનચૈત્યો તથા જિનબિંબો આ પ્રમાણે છે. ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનપતિ ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,00,000 તિથ્થલોક ૩,૨૫૯ ૩,૯૧,૩૨૦ ૮,૫૭,૦૦,૨૮૨* ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦* + મતાંતરે ૮,૫૭,૦૦,૨૯૮ શાશ્વત ચૈત્યો. * મતાંતરે ૧૫,૪૨,૫૮,૩૮,૦00 શાશ્વત પ્રતિમાજી. વૈમાનિક
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy